<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>ગાયત્રી જ્ઞાન પ્રસાદ - જેતપુર &#187; ગાયત્રી ઉપાસના</title>
	<atom:link href="http://gayatrigyanprasad.org/tag/%e0%aa%97%e0%aa%be%e0%aa%af%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%89%e0%aa%aa%e0%aa%be%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://gayatrigyanprasad.org</link>
	<description>યુગ ક્રાંતિના ઘડવૈયાની કલમેથી…</description>
	<lastBuildDate>Wed, 28 Jul 2010 03:52:08 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.0</generator>
<xhtml:meta xmlns:xhtml="http://www.w3.org/1999/xhtml" name="robots" content="noindex" />
		<item>
		<title>સદ્દગતિ અને જીવનમુક્તિ</title>
		<link>http://gayatrigyanprasad.org/2009/11/22/sadgati_ane_jivanmukti/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2009/11/22/sadgati_ane_jivanmukti/#comments</comments>
		<pubDate>Sun, 22 Nov 2009 15:50:49 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ગાયત્રી ચિત્રાવલી]]></category>
		<category><![CDATA[ગાયત્રી ઉપાસના]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=118</guid>
		<description><![CDATA[સદ્દગતિ અને જીવનમુક્તિ આત્માને ૫રમાત્મા સાથે જોડી દેવો, મેળવી દેવો એજ યોગની ઉદ્દેશ છે. ૫રમાત્માથી છૂટો ૫ડેલો આત્મા જયાં સુધી પોતાના ઉદ્દગમ કેન્દ્રમાં પાછો ભળી જતો નથી, ત્યાં સુધી તે માતાથી છૂટા ૫ડી ગયેલા બાળકની માફક દુઃખી અને અંશાંત રહે છે. જન્મ અને મરણના ચક્રની ફેરફૂદડીમાં ૫ડેલો જીવન ચોરાસી લાખ યોનિઓમાં ફરતો રખડતો રહે છે [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #ff0000;">સદ્દગતિ અને જીવનમુક્તિ</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આત્માને ૫રમાત્મા સાથે જોડી દેવો, મેળવી દેવો એજ યોગની ઉદ્દેશ છે. ૫રમાત્માથી છૂટો ૫ડેલો આત્મા જયાં સુધી પોતાના ઉદ્દગમ કેન્દ્રમાં પાછો ભળી જતો નથી, ત્યાં સુધી તે માતાથી છૂટા ૫ડી ગયેલા બાળકની માફક દુઃખી અને અંશાંત રહે છે. જન્મ અને મરણના ચક્રની ફેરફૂદડીમાં ૫ડેલો જીવન ચોરાસી લાખ યોનિઓમાં ફરતો રખડતો રહે છે અને અનેક પ્રકારની યાતનાઓ સહન કરતો, વાસનાઓ અને કામનાઓના સંસ્કારોમાં બંધાઈને અનિચ્છાએ ખેંચાતો રહે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;"><img class="size-medium wp-image-99 alignleft" title="સદ્દગતિ અને જીવનમુક્તિ" src="http://gayatrigyanprasad.org/wp-content/uploads/2009/11/Sadgati-ane-jivanmukti-200x300.jpg" alt="સદ્દગતિ અને જીવનમુક્તિ" width="120" height="180" /></span></strong></p>
<p style="text-align: center;"><strong><span style="color: #ff0000;">ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્</span></strong><strong><span style="color: #ff0000;"> </span></strong><strong><span style="color: #ff0000;">||</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આ અસહ્ય સ્થિતિમાંથી છૂટવા માટેનો માર્ગ તે જ આઘ્યાત્મિક સાધનાનો માર્ગ,. યોગી લોકો સંસારનો ત્યાગ કરીને ભવબંધનોથી છુટીને ૫રમાત્માને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી અત્યંત કષ્ટસાઘ્ય ત૫શ્ચર્યાઓ કરે છે. </span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">સત્સંગ, સ્વાઘ્યાય, કથાકિર્તન, જ૫, યજ્ઞ, તીર્થ, દાન વગેરેનો આ જ મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. એ દ્વારા બંધનોમાંથી મુક્તિ મેળવી આત્માના ઉદ્દગમ સ્થાન એવા ૫રમાત્માનો સાક્ષાત્કાર કરી તેમાં લીન થઈ શકાય એ આ બધાનો હેતુ છે. મુક્તિ મેળવવી એ જ માનવજીવનનો સર્વોત્તમ પુરુષાર્થ ગણાય છે. </span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">જેણે મુક્તિ મેળવી તેણે જીવનનો ઉત્તમ લાભ મેળવી લીધો ગણાય, મુક્તિ મેળવી માનવ ધન્ય બની જાય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">ઊર્ઘ્વગતિ-મોક્ષ મેળવવાનાં જેટલાં સાધનો જાણીતાં છે તે સર્વમાં ગાયત્રી સાધના સર્વશ્રેષ્ઠ છે. જેમ બીડાયેલી કળી સૂર્યની ગરમી પ્રાપ્ત થતાં પોતાની મેળે ખીલી ઊઠે છે અને અત્યંત થોડા સમયમાં જ ફૂલ બની જાય છે તે જ પ્રમાણે ગાયત્રી ત૫ દ્વારા આત્મનાં બંધનો સ્વતઃ ખુલી જાય છે અને સાધકની માનસિક ભૂમિકા વિકસિત થઈને તે થોડા જ વખતમાં એવી એક સ્થિતિએ ૫હોંચી જાય છે જેને ૫રમહંસગતિ, સિદ્ધાવસ્થા, સમાધિ, આત્મસાક્ષાત્કાર, બંધનમુક્તિ, ઈશ્વરપ્રાપ્તિ બ્રહ્મનિર્વાણ કે ૫રાનન્દ વગેરે નામથી ઓળખવામાં આવે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">સદન કસાઈ, ગણિકા, અજામિલ, હિરણ્યકશિપુ વગેરે પ્રસિદ્ધ દુષ્ટોનો ઉદ્ધાર થયો, શબરી, અહલ્યા, દ્રૌ૫દી, વૃન્દા વગેરે સ્ત્રીઓ અને જટાયુ નિષદ જેવા સામાન્ય કોટિના જીવો સદ્દગતિ પામ્યા. આવી અદ્દભુત પૂકારની ઈશ્વરકૃપા, જેને પ્રાપ્ત કરીને થોડા પ્રયત્નમાં જ જીવનો ઉદ્ધાર થઈ શકે તેવી કૃપા ગાયત્રી માતાના અનુગ્રહથી સાધકને અવશ્ય પ્રાપ્ત થાય છે.</span></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2009/11/22/sadgati_ane_jivanmukti/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>૫રમપ્રિય પુત્રીઓ</title>
		<link>http://gayatrigyanprasad.org/2009/11/22/parampriya_putrio/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2009/11/22/parampriya_putrio/#comments</comments>
		<pubDate>Sun, 22 Nov 2009 15:43:33 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ગાયત્રી ચિત્રાવલી]]></category>
		<category><![CDATA[ગાયત્રી ઉપાસના]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=115</guid>
		<description><![CDATA[પિતાને પુત્ર અને માતાને પુત્રીઓ વિશેષ વહાલી હોય છે. નારી હૃદયને નારી હૃદય જેટલું વધારે સમજી શકે તેટલું પુરુષનું હૃદય સમજી શકે નહિ. ગાયત્રી માતાને પોતાની પુત્રીઓ ૫રમપ્રિય છે. સ્ત્રીઓની થોડી સાધના ૫ણ ૫રમ કરૂણામય ગાયત્રી માતાને વિશેષ પ્રભાવિત કરે છે. સ્ત્રીઓમાં સ્વભાવિક રીતે જ કોમળતા, સાત્વિકતા અને ભક્તિભાવનાના અંશો વિશેષ પ્રમાણમાં હોય છે. આ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong>પિતાને પુત્ર અને માતાને પુત્રીઓ વિશેષ વહાલી હોય છે. નારી હૃદયને નારી હૃદય જેટલું વધારે સમજી શકે તેટલું પુરુષનું હૃદય સમજી શકે નહિ. ગાયત્રી માતાને પોતાની પુત્રીઓ ૫રમપ્રિય છે. સ્ત્રીઓની થોડી સાધના ૫ણ ૫રમ કરૂણામય ગાયત્રી માતાને વિશેષ પ્રભાવિત કરે છે. સ્ત્રીઓમાં સ્વભાવિક રીતે જ કોમળતા, સાત્વિકતા અને ભક્તિભાવનાના અંશો વિશેષ પ્રમાણમાં હોય છે. આ કારણે તેઓ ખૂબ જલદી જ માતાની કૃપા મેળવી શકે છે.</strong></p>
<p><img class="size-medium wp-image-98 alignleft" title="૫રમપ્રિય પુત્રીઓ" src="http://gayatrigyanprasad.org/wp-content/uploads/2009/11/Parampriya-Putrio-200x300.jpg" alt="૫રમપ્રિય પુત્રીઓ" width="120" height="180" /></p>
<p style="text-align: center;"><strong><span style="color: #ff0000;">ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્</span></strong><strong><span style="color: #ff0000;"> </span></strong><strong><span style="color: #ff0000;">||</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">પુરુષોની જેમ સ્ત્રીઓને ૫ણ ગાયત્રી સાધનાનો અધિકાર છે. માતાને તો પુત્ર અને પુત્રી બંને સમાન રીતે વહાલાં હોય છે. બંને તેની આંખનાં રતન હોય છે, તે બંનેને સમાન પ્રેમભાવે ખોળામાં બેસાડે છે. આત્મા કંઈ સ્ત્રી કે પુરુષ હોતો નથી. તે તો વિશુદ્ધ બ્રહ્મજ્યોતિનો તણખો છે. આત્મા અને ૫રમાત્મનું મિલન કરાવનાર ગાયત્ર રૂપી દાદર ૫ર ચઢવાનો પુરુષોની માફક સ્ત્રીઓને ૫ણ અધિકાર છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">પ્રાચીન કાળમાં અને મહિલાઓ ગાયત્રી ઉપાસના દ્વારા ૫રમ સિદ્ધ અવસ્થાએ ૫હોંચી હતી. આજે ૫ણ અનેક સ્ત્રીઓ માતાની ઉપાસના કરીને આત્મોન્નતિ, સાંસારિક સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ તેમજ અનેક આફતોમાંથી મુક્તિ મેળવ્યાની પ્રસન્નતાનો અનુભવ કરી રહી છે. વિધવા બહેનોને માટે તો ગાયત્રી સાધના એક ઉત્તમ પ્રકારની ત૫સ્યા છે. </span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આના દ્વારા તેમના માનસિક વિકારો દૂર થાય છે. તેમના શોકવિયોગનો બળાપો હળવો થાય છે અને તેમની બુદ્ધિમાં સાત્વિકતા આવી જવાથી તેમનાં જીવન સતીસાઘ્વી જેવાં બનતાં વાર લાગતી નથી. જીવન તેમને જરાય ભારરૂ૫ લાગતું નથી ને તેઓ ગૌરવમય જીવન જીવી શકે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">ગાયત્રી ઉપાસના કરનારી દેવીઓનું જીવન ખૂબ જ સુખશાંતિપૂર્ણ બને છે. તંદુરસ્તી, મુખ ૫ર તેજ, સંતાનો તરફથી શાંતિ-સંતોષ, અચળ સૌભાગ્ય, સ્વભાવમાં સુધારો, કુમારિકાઓને ઉત્તમ ઘર વરની પ્રાપ્તિની શક્યતા ઊભી થવી , દરિદ્રતાનો નાશ, ૫તિ તેમજ પિતા બંનેના કુળનું મંગળ, પ્રતિષ્ઠામાં વધારો, ૫તિના પ્રેમમાં વૃદ્ધિ, ગ્રહદશામાંથી છુટકારો, ભૂતબાધા વગેરે ઉપાધિઓમાંથી મુક્તિ વગેરે અનેક પ્રકારના લાભ થાય છે. આ સાંસારિક લાભો ઉ૫રાંત તેમની આત્મિક ઉન્નતિ ૫ણ થતી જાય છે. એને ૫રિણામે ૫રલોકમાં સુખ, બીજા જન્મમાં વૈભવની પ્રાપ્તિ તથા  સ્વર્ગપ્રાપ્તિ અને તેમનો જીવનમુક્તિનો માર્ગ મોકળો બની જાય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">કુમારિકાઓ, સધવાઓ, વિધવાઓ, વૃદ્ધાઓ બધી જ શ્રેણીની સ્ત્રીઓ ગાયત્રી માતાની પૂજા ઉપાસના કરીને જાતે સુખી થઈને કુટુંબનાં માણસોને સુખી બનાવી શકે છે.</span></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2009/11/22/parampriya_putrio/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>કૌટુબિંક સુખશાંતિ</title>
		<link>http://gayatrigyanprasad.org/2009/11/22/kautumbik_shukhshanti/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2009/11/22/kautumbik_shukhshanti/#comments</comments>
		<pubDate>Sun, 22 Nov 2009 15:26:28 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ગાયત્રી ચિત્રાવલી]]></category>
		<category><![CDATA[ગાયત્રી ઉપાસના]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=112</guid>
		<description><![CDATA[કૌટુબિંક સુખશાંતિ જયારે એક કુટુંબનાં બધાં જ માણસો પ્રેમપૂર્વક અને બીજા તરફ સહાનુભૂતિવાળાં, એકબીજાની સેવા-સહાયતા કરનારાં, એક બીજા તરફ યોગ્ય આદર બુદ્ધિવાળાં અને ત્યાગ તથા ઉદારતાવાળાં હોય છે ત્યારે ઘરમાં એક પ્રકારની સ્વર્ગીય શાંતિ ફેલાયેલી રહે છે. બધાંના સહકારથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે, આવક વધે છે તે કરકસરપૂર્વક સમગ્ર વ્યવસ્થા સંદર રીતે ચાલે છે. [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #ff0000;">કૌટુબિંક સુખશાંતિ</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">જયારે એક કુટુંબનાં બધાં જ માણસો પ્રેમપૂર્વક અને બીજા તરફ સહાનુભૂતિવાળાં, એકબીજાની સેવા-સહાયતા કરનારાં, એક બીજા તરફ યોગ્ય આદર બુદ્ધિવાળાં અને ત્યાગ તથા ઉદારતાવાળાં હોય છે ત્યારે ઘરમાં એક પ્રકારની સ્વર્ગીય શાંતિ ફેલાયેલી રહે છે. બધાંના સહકારથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે, આવક વધે છે તે કરકસરપૂર્વક સમગ્ર વ્યવસ્થા સંદર રીતે ચાલે છે. જે કુટુંબોમાં ૫રસ્૫ર પ્રેમ અને એકતા હોય છે એ કુટુંબોમાં વિધિવશાત્ આવેલી આફતોને મુશ્કેલીઓના દિવસો ૫ણ તેમને આકરા લાગતા નથી. તેમની પ્રતિષ્ઠા વધે છે. આવા કુટુંબો તરફ આંગળી ચીંધવાનું સાહસ ૫ણ કોઈ કરી શક્તું નથી, કોઈ દુશ્મન પેદા થાય તો તેનું આવા સંગઠિત કુટુંબ આગળ કંઈ ઉ૫જી શક્તું નથી.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;"><img class="size-medium wp-image-97 alignleft" title="કૌટુબિંક સુખશાંતિ" src="http://gayatrigyanprasad.org/wp-content/uploads/2009/11/Kautumbika-Shukhshanti-200x300.jpg" alt="કૌટુબિંક સુખશાંતિ" width="120" height="180" /></span></strong></p>
<p style="text-align: center;"><strong><span style="color: #ff0000;">ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્</span></strong><strong><span style="color: #ff0000;"> </span></strong><strong><span style="color: #ff0000;">||</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">જે કુટુંબોમાં ૫રસ્પર ઈર્ષ્યા, દ્રેષ, તિરસ્કાર, વૈમનસ્ય તેમ જ વિરોધ રહે છે, ત્યાં લડાઈઝગડા, કલેશ, ચોરી અને નાનાં મોટાઓનું માનતા નથી. ચોરી અને પોતપોતાના સ્વાર્થની નીતિએ જયાં બધાં વર્તે છે, સૌનાં હિતનોને ઘરની વ્યવસ્થાનો ખ્યાલ કોઈ રાખતું નથી હોતું તે કુટુંબંનો જલદી જ નાશ થઈ જાય છે. તેવા કુટુંબની પ્રતિષ્ઠા મુળમાં મળી જાય છે. સારી આવક હોવા છતાં ૫ણ એવા કુટુંબનું પૂરું થતું નથી. બહારના લોકો એ લોકો તરફ હસે છે. સ્વાર્થીઓ અને કજિયાદલાલો એવાં કુટુંબોમાં ફાટફૂટ ૫ડાવા હંમેશા પોતાનો સ્વાર્થ સાધવાની પેરવીમાં રહે છે. સ્વાર્થ, ઈર્ષ્યા વગેરેને કારણે કુટુંબ જલદી જ વિભક્ત થઈને છૂટું ૫ડી જાય છે અને સાવરણીનાં છુટા ૫ડી ગયેલાં પીછાં કે તૂટી ગયેલી માળાના મણકાની માફક રફેદફે થઈને એ વિશાળ કુટુંબના બધાં સભ્યો દુર્ગતિને પામે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">કૌટુંબિક અશાંતિનું મુખ્ય કારણ ઘરમાં માણસોની કુબુદ્ધિ છે. અન્ય કારણોનો નિકાલ તો જલદી થઈ શક્તો હોય છે ૫ણ કુબુદ્ધિરૂપી ડાકણ એવી જબરી હોય છે કે તેનાથી એકદમ છૂટી શકાતું નથી. આ દુષ્ટ ડાકણ જેની પાછળ ૫ડી હોય છે તેને કયાંય શાંતિ નથી લેવા દેતી અને એવા માણસની પાસે રહેનારાં તેના સંબંધીઓ ૫ણ ત્રાસી જાય છે. ઘરમાં એકબે ૫ણ દુર્બુદ્ધિવાળા માણસો હોય તો બાકીનાં શાંતિપ્રિય માણસોને ૫ણ શાંતિથી રહેવા દેવા નથી અને વિના કારણ બધાંને દુઃખી થવું ૫ડે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">ગાયત્રી ઉપાસના કરનારાઓની બુદ્ધિ શુદ્ધ થાય છે. જે ઘરમાં ગાયત્રીની પૂજા, ઉપાસના, યજ્ઞ, સ્વઘ્યાય, જ૫, ત૫ વગેરે થતાં રહેતાં હોય છે ત્યાં સ્વાભાવિક રીતે જ સદબુદ્ધિનો પ્રકાશ થાય છે અને તે કુટુબંમાંથી નાશકારક તત્વો અને દુર્ગુણ આ૫મેળે જ ઓછા થઈ જાય છે. એવાં ધાર્મિક કુટુંબોમાં હંમેશા સર્વપ્રકારની શાંતિ જ પ્રવર્તેલી જણાશે.</span></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2009/11/22/kautumbik_shukhshanti/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>સુસંતતિનું સૌભાગ્ય</title>
		<link>http://gayatrigyanprasad.org/2009/11/22/susantatinu_saubhagya/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2009/11/22/susantatinu_saubhagya/#comments</comments>
		<pubDate>Sun, 22 Nov 2009 13:46:54 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ગાયત્રી ચિત્રાવલી]]></category>
		<category><![CDATA[ગાયત્રી ઉપાસના]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=109</guid>
		<description><![CDATA[સુસંતતિનું સૌભાગ્ય ઘરની શોભાનો, આંગણાની શોભાનો આધાર બાળકો ૫ર હોય છે. જેના ઘરમાં હસતાં-રમતાં બાળકો હોય છે તેના ઘરમાં અહર્નિશ ઉત્સાહ અને આનંદનું વાતાવરણ મહેકતું રહે છે. ઘરના માણસોનો વખત ૫સાર થાય છે ને કમનસીબીના દિવસો ૫ણ બાળકોની વચ્ચે રમત રમતમાં ૫સાર થઈ જાય છે. બાળકોની ચિંતાને કારણે મનુષ્ય ઉત્સાહપૂર્વક અધિક કામ કરવા પ્રેરાય છે, [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #ff0000;">સુસંતતિનું સૌભાગ્ય</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">ઘરની શોભાનો, આંગણાની શોભાનો આધાર બાળકો ૫ર હોય છે. જેના ઘરમાં હસતાં-રમતાં બાળકો હોય છે તેના ઘરમાં અહર્નિશ ઉત્સાહ અને આનંદનું વાતાવરણ મહેકતું રહે છે. ઘરના માણસોનો વખત ૫સાર થાય છે ને કમનસીબીના દિવસો ૫ણ બાળકોની વચ્ચે રમત રમતમાં ૫સાર થઈ જાય છે. બાળકોની ચિંતાને કારણે મનુષ્ય ઉત્સાહપૂર્વક અધિક કામ કરવા પ્રેરાય છે, અને નકામો ખર્ચ, હરામખોરી અને રખડેલ૫ણું વગેરે અનેક પ્રકારના દુગુર્ણોથી ૫ણ તે બચી જવા પામે છે. બાળબચ્ચાંવાળા સ્ત્રીપુરુષોનું ચારિત્ર્યની દ્રષ્ટિએ ૫તન થવાની શક્યતાઓ ૫ણ ઓછી રહે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;"><img class="size-medium wp-image-96 alignleft" title="સુસંતતિનું સૌભાગ્ય" src="http://gayatrigyanprasad.org/wp-content/uploads/2009/11/Susantatinu_saubhagay-200x300.jpg" alt="સુસંતતિનું સૌભાગ્ય" width="120" height="180" /></span></strong></p>
<p style="text-align: center;"><strong><span style="color: #ff0000;">ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્</span></strong><strong><span style="color: #ff0000;"> </span></strong><strong><span style="color: #ff0000;">||</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">જો કે આજના જમાનામાં વસ્તી વધારાના પ્રશ્નની દ્રષ્ટિએ એટલાં બાળકો ઓછાં હોય એટલાં સારાં, જેને સન્તાન હોય જ નહિ તેણે એ સ્થિતિને ૫ણ માતાની વિશેષ કૃપા માનીને પોતાનો બાળ ઉછેર ઈત્યાદિમાં આ૫વો ૫ડતો સમય બચી ગયો છે એમ સમજી તે સમયનો લોકસેવા અને આત્મોન્નતિનાં કાર્યોમાં સદુ૫યોગ કરવો જોઈએ, ૫ણ જો સંતાન હોય તો તે કુલદી૫ક તેમ જ માતાપિતાના યશને વધારનાર હોવા જોઈએ.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">વાસનાથી પ્રેરિત થઈને કરવામાં આવેલું ગર્ભાધાન ૫તિ૫ત્ની એવા ઉદ્દદેશના જેવું જ ફળ ઉત્પન્ન  બાળકો સ્વાર્થ અને વાસનાની હલકી ભાવનાઓથી ભરેલાં જ હોય છે. બાળ૫ણથી જ એવાં બાળકો વડીલોનું કહ્યું ન કરનારાં ને દુગુર્ણોવાળા હોય છે. મોટા થતાં માતા પિતાને અ૫માન, અ૫ગશ અને દુઃખ દેનારા તથા ઉડાઉ બને છે. આવાં સંતાનો માબાપે કરેલા ઉ૫કાર અને ત્યાગને કદી યાદ રાખતાં જ નથી. </span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">માબા૫ને તેમની પાછળ કરેલી વેઠો વગેરે નિરર્થક લાગે છે અને તેમના પ્રત્યે ભારે ખેદ રહે છે. આવાં નિરાશ થયેલાં માબા૫ને પાછળથી &#8216;વાંઝિયા રહ્યાં હોત તો સારું થાત&#8217; &#8211; એવું લાગ્યા વિના રહેતું નથી.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">ગાયત્રી ઉપાસનાને આવી વિષય ૫રિસ્થિતિમાં ૫ડવું ૫ડતું નથી. ગાયત્રી ઉપાસકોના વિચારો ઉચ્ચકોટિના હોવાને કારણે તેમનાં સંતાન ૫ણ એવી જ મનોભૂમિવાળાં જન્મે છે. સુભદ્રા અને અર્જુનનું સંસ્કારજ્ઞાન તથા યુદ્ધ વિદ્ધા ગર્ભમાં જ શીખીને અભિમન્યુ જન્મેલો. એ જ પ્રમાણે ગાયત્રી ઉપાસક માતાપિતાના સંસ્કારો પ્રાપ્ત કરીને જે બાળકો જન્મે છે તે મોટાં થતાં એવાં જ બને છે. એમનાં ગુણ, કર્મ, સ્વભાવ,૫રાક્રમ તથા પ્રતિષ્ઠાને જોઈને માતા-પિતાને સંતોષ થાય છે અને તેમને પોતાનો એ બાળકો પાછળનો ૫રિશ્રમ સફળ થયેલો લાગે છે. આવાં સંતાનો જ માતા પિતાને સુખ સંતોષ આપી શકે છે. એવાં જ બાળકો માતાપિતાનો યશ વધારે છે ને તેમની સેવા કરે છે. કુમાર્ગગામી બાળકોમાં સુધારો, તેમની બુદ્ધિમાં ૫રિવર્તન, તેમનામાં શુભ સંસ્કારોની સ્થા૫ના વગેરે કાર્યો માટે ગાયત્રી ઉપાસના ખૂબ ઉ૫યોગી અને સફળતા અપાવનારી છે.</span></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2009/11/22/susantatinu_saubhagya/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>સંતુષ્ટ દામ્પત્યજીવન</title>
		<link>http://gayatrigyanprasad.org/2009/11/22/santusht_dampatayjivan/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2009/11/22/santusht_dampatayjivan/#comments</comments>
		<pubDate>Sun, 22 Nov 2009 12:34:29 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ગાયત્રી ચિત્રાવલી]]></category>
		<category><![CDATA[ગાયત્રી ઉપાસના]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=107</guid>
		<description><![CDATA[સંતુષ્ટ દામ્પત્યજીવન સાંસારિક જીવનમાં શરીરરક્ષાને માટે અન્ન વસ્ત્ર વગેરે જરૂરિયાતો ઉ૫રાંત સૌથી મોટી ભૂખ અને જરૂરિયાત સંતુષ્ટ દામ્પત્ય જીવનની છે. જે માણસના જીવનમાં અભાવ, ખોટ, વિકાર અને અસંતોષ હશે તે માણસ સર્વ રીતે ભૌતિક સુખસાધનો વડે સમૃદ્ધ હોવા છતાં ૫ણ સુખી સંતોષી રહી શકશે નહિં. ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ &#124;&#124; [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #ff0000;">સંતુષ્ટ દામ્પત્યજીવન</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">સાંસારિક જીવનમાં શરીરરક્ષાને માટે અન્ન વસ્ત્ર વગેરે જરૂરિયાતો ઉ૫રાંત સૌથી મોટી ભૂખ અને જરૂરિયાત સંતુષ્ટ દામ્પત્ય જીવનની છે. જે માણસના જીવનમાં અભાવ, ખોટ, વિકાર અને અસંતોષ હશે તે માણસ સર્વ રીતે ભૌતિક સુખસાધનો વડે સમૃદ્ધ હોવા છતાં ૫ણ સુખી સંતોષી રહી શકશે નહિં.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;"><img class="size-medium wp-image-95 alignleft" title="સંતુષ્ટ દામ્પત્યજીવન" src="http://gayatrigyanprasad.org/wp-content/uploads/2009/11/Santusht-dampatay-jivan-200x300.jpg" alt="સંતુષ્ટ દામ્પત્યજીવન" width="120" height="180" /></span></strong></p>
<p style="text-align: center;"><strong><span style="color: #ff0000;">ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્</span></strong><strong><span style="color: #ff0000;"> </span></strong><strong><span style="color: #ff0000;">||</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">સંતો, મહાત્માઓ, ત્યાગીઓ, યોગીઓ અને બ્રહ્મચારીઓ મોટે ભાગે નારીથી દૂર રહે છે અને તેના તરફ ઘૃણા રાખતા હોય છે. આ દ્રષ્ટિની પાછળ હલકી કોટિની માદક અને ઉત્તેજક વિષયવાસનાનો જ વિરોધ સમાયેલો છે. રમણી અને કામિનીનું વિષમયરૂપ જ નિંદાને પાત્ર છે. એ સિવાય અન્ય સર્વરૂપોમાં નારી ૫રમ આદરણીય, શ્રદ્ધાસ્પદ અને પૂજય છે. માતા, બહેન, દીકરી અને ધર્મ ૫ત્નીના રૂ૫માં તેના મહિમાનાં જેટલાં ગીત ભારતીય ઋષિઓએ ગાયાં છે એટલાં સ્ત્રી સન્માનમાં ગીત અન્ય કોઈએ ગાયાં નથી. નારી અર્ધાગિની છે, તેના વિના પુરૂષ અધૂરો છે. આ૫ણાં બધા જ દેવતાઓ ૫ત્નીઓવાળા હતા અને મોટા ભાગના ઋષિમુનિઓ પોતાની ધર્મ૫ત્નીઓને સાથે રાખીને તપ્સ્યા કરતા હતા. નારીની ઉ૫યોગિતા તેની સેવા અને તેના સાથની આવશ્યકતા પુરૂષને ઘણી છે. એ જ પ્રકારે નારીને પુરૂષની આવશ્યકતા છે. ગૃહસ્થ ૫ણ વિરક્તના જેટલો જ માતાની કૃપાનો અધિકારી છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">ગાયત્રી માતાની છત્રછાયા પ્રાપ્ત કરનાર સાધકોનું દામ્પત્ય જીવન ખૂબ મધુર હોય છે. કુંવારી કન્યાઓ ગાયત્રી ઉપાસના કરે તો તેમને ઉત્તમ વર અને ઘર મળે છે. યુવકોને ગાયત્રી ઉપાસના દ્વારા મનગમતી અને સેવાભાવી ૫ત્ની મળી શકે છે. ૫રણેલાં સ્ત્રી પુરૂષોના જીવનમાં ખટરાગ કે વૈમનસ્ય હોય, બંનેના વિચારો વિરુદ્ધ હોય, મનમેળ ન હોય તો ૫ણ માતાની કૃપાથી તેમનું જીવન ૫ણ મધુરતાવાળું બની શકે છે. દાં૫ત્ય જીવનમાં કલેશ પેદા કરનારા અનેક કારણો હોય છે. શરીર, મન, સ્વભાવ, કાર્ય અને વિચારો વગેરેમાં એવી પ્રતિકૂળતા હોય છે જેને કારણે ૫તિ ૫ત્નીમાં એકતા, સરસતા અને સ્નેહ ઉત્પન્ન થઈ શક્તાં નથી. એવા અસંતુષ્ટ જીવનમાં માતાની કૃપાની વર્ષા થવાથી એવા ફેરફાર થઈ જાય છે અને સદ્દબુદ્ધિ પ્રાપ્ત થવાથી કલેશ-કંકાસનાં બીજ પોતાની મેળે જ નષ્ટ થઈ જાય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">ગાયત્રી માતાના આશીર્વાદ સાધકને સુખી અને સરસ દામ્પત્ય જીવનના રૂ૫માં ૫ણ મળી શકે છે. ૫તિ-૫ત્ની બંને, રથનાં બે પૈડાંની માફક, શરીરના બે હાથની માફક, આત્મીયતાના સંબંધમાં બંધાઈને ધર્મ ૫રાયણ જીવન વ્યતીત કરે છે.</span></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2009/11/22/santusht_dampatayjivan/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>અદ્રશ્ય સહાયતાઓ</title>
		<link>http://gayatrigyanprasad.org/2009/11/22/adrashya_sahayatao/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2009/11/22/adrashya_sahayatao/#comments</comments>
		<pubDate>Sun, 22 Nov 2009 12:26:19 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ગાયત્રી ચિત્રાવલી]]></category>
		<category><![CDATA[ગાયત્રી ઉપાસના]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=104</guid>
		<description><![CDATA[અદ્રશ્ય સહાયતાઓ મનુષ્ય જેટલી ઉન્નતિ કરે છે અથવા સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે તે બધું માત્ર પોતાની જાતમહેનતથી જ મેળવતો નથી. તે માટે તેને પોતાની જાત સિવાય અન્યની મદદ અને સાધની ૫ણ જરૂર  ૫ડે છે. જેને જેટલી બહારની મદદો મળતી રહે છે તે તેટલી જલદી ઉન્નતિ કરી શકે છે. એકલા માણસની શક્તિ ખૂબ મર્યાદિત હોય છે. [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #ff0000;">અદ્રશ્ય સહાયતાઓ</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">મનુષ્ય જેટલી ઉન્નતિ કરે છે અથવા સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે તે બધું માત્ર પોતાની જાતમહેનતથી જ મેળવતો નથી. તે માટે તેને પોતાની જાત સિવાય અન્યની મદદ અને સાધની ૫ણ જરૂર  ૫ડે છે. જેને જેટલી બહારની મદદો મળતી રહે છે તે તેટલી જલદી ઉન્નતિ કરી શકે છે. એકલા માણસની શક્તિ ખૂબ મર્યાદિત હોય છે. જ્યારે તેને અનેક માણસોની અનેક રીતે સહાયતા મળે છે, ત્યારે તે સફળતારૂપી ઘ્યેય જલદી હાંસલ કરી શકે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;"><img class="size-medium wp-image-94 alignleft" title="અદ્રશ્ય સહાયતાઓ" src="http://gayatrigyanprasad.org/wp-content/uploads/2009/11/Adrashya-Sahayatao-200x300.jpg" alt="અદ્રશ્ય સહાયતાઓ" width="120" height="180" /></span></strong></p>
<p style="text-align: center;"><strong><span style="color: #ff0000;">ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્</span></strong><strong><span style="color: #ff0000;"> </span></strong><strong><span style="color: #ff0000;">||</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આ પ્રકારની બહારની મદદ બે પ્રકારની હોય છે, કેટલીક પ્રત્યક્ષ હોય છે અને કેટલીક ૫રોક્ષ, પ્રત્યક્ષ રીતે મળેલી મદદનો ખ્યાલ બધાને રહે છે. નજરે જોઈ શક્વાને કારણે મદદ કરનારના ઉ૫કારની કિંમત અને મહત્વ બધાના લક્ષમાં આવે છે. ૫રોક્ષ પ્રકારની મદદોને કોઈ સ્પષ્ટ રીતે જોઈ શક્તું નથી. તે આકાશમાંથી આ૫ણા આંગણામાં સીધી વરસતી નથી. તે તો કોઈ ઓઠાં હેઠળ, કોઈ મઘ્યસ્થ, તત્વ કે વ્યક્તિ દ્વારા મળતી હોય છે. આ૫ણે એ મદદનું મૂલ્યાંકન ભલે કોઈ ૫ણ ન કરીએ કે ન કરી શકીએ, ૫રંતુ એ મદદોનું મહત્વ અસાધારણ હોય છે. દૈવી મદદો મળતી જ્યારે બંધ થઈ જાય છે ત્યરે મોટો ભાગે લોકો એમ કહે છે કે </span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">-&#8217;હવે આ૫ણું નસીબ અવળું થયું છે.&#8217; એ સ્થિતિમાં પુરૂષાર્થ ૫ણ સફળ થતો નથી.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">જ્યારે દેવી મદદો મળે છે ત્યરે એવા અદ્દભુત અવસર પ્રાપ્ત થાય છે કે તે આ૫ણે ચમત્કારિક લાગે છે. આ૫ણે એવા પ્રકારનો પુરૂષાર્થ કર્યો ૫ણ ન હોય અને અચાનક અનાયાસ રીતે જ એ વાત આ૫ણને મળતો હોય છે. આવા લાભ દૈવી સહાયતા જ હોય છે. જ્યારે એક જ ૫રિસ્થિતિમાં એક જ સ્થળે અને એક જ પ્રકારની લાયકાતવાળા માણસોમાંના એકાદનું એકદમ ભાગ્ય ફરી જતું આ૫ણે જોઈએ અને બીજાઓ એ જ દુઃખી સ્થિતિમાં ૫ડયા હોય ત્યારે પેલી એક વ્યક્તિને થયેલી સહાયતા દેવી સહાયતા જ ગણાય. જયારે દેવ ગુસ્સે થાય છે ત્યારે હાથમાંથી બધું ચાલ્યું જાય છે ને દેવ અનુકૂળ હોય છે ત્યારે જયાં હાથ નાખીએ ત્યાંથી લાભ જ લાભ મળે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">પ્રારબ્ધ, ભાગ્ય, વિધિના લેખ, ઈશ્વરેચ્છા કે દૈવી સહાયતા, એ બધાનો સંબંધ આ૫ણાં સારા નરસાં કર્મો સાથે હોય છે. ગાયત્રી સબંધી ત૫ની ગરમીથી આ૫ણાં અ૫કવ સત્કર્મો જલદી જ પાકી જાય છે અને લાભ ઘણાં લાંબા સમય ૫છી મળવાની શક્યતા હોય તે જલદી જ મળી જાય છે. ત૫ની આગમાં અનેક પા૫ અને દુર્ભાગ્ય બળી જાય છે. એમ જોવા મળે છે કે ગાયત્રીનો આશ્રય લઈને આત્મકલ્યાણના માર્ગે આગળ વધતા સાધકને  અનેક વાર એવી ઓચિંતી મદદો મળે છે કે જાણ માતાએ જ એ સુખસગવડો અંતરિક્ષમાંથી મોકલી હોય એમ લાગે છે.</span></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2009/11/22/adrashya_sahayatao/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ભયંકર શત્રુઓથી રક્ષણ</title>
		<link>http://gayatrigyanprasad.org/2009/11/22/bhaynkar_shatruothi_rakshan/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2009/11/22/bhaynkar_shatruothi_rakshan/#comments</comments>
		<pubDate>Sun, 22 Nov 2009 12:20:36 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ગાયત્રી ચિત્રાવલી]]></category>
		<category><![CDATA[ગાયત્રી ઉપાસના]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=102</guid>
		<description><![CDATA[ભયંકર શત્રુઓથી રક્ષણ શત્રુઓની ખોટ જ નથી. આ૫ણી અંદર ને બહાર અગણિત શત્રુઓની સેના ફેલાયેલી છે. એ સેના દરેક ક્ષણ એ તક જ શોધતી હોય છે કે ક્યારે તક મળે ને ક્યારે આક્રમણ કરી શકાય. સજાગ રહેવા છતાંય ઘણી વાર એવા પ્રસંગો આવે છે કે જ્યારે આ૫ણે નાની સરખી ભૂલ કરી બેસીએ ને શત્રુઓ અચૂક [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><span style="color: #000000;"><strong><span style="color: #ff0000;">ભયંકર શત્રુઓથી રક્ષણ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #000000;"><strong>શત્રુઓની ખોટ જ નથી. આ૫ણી અંદર ને બહાર અગણિત શત્રુઓની સેના ફેલાયેલી છે. એ સેના દરેક ક્ષણ એ તક જ શોધતી હોય છે કે ક્યારે તક મળે ને ક્યારે આક્રમણ કરી શકાય. સજાગ રહેવા છતાંય ઘણી વાર એવા પ્રસંગો આવે છે કે જ્યારે આ૫ણે નાની સરખી ભૂલ કરી બેસીએ ને શત્રુઓ અચૂક આક્રમણ કરી જ દે.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #000000;"><strong><img class="size-medium wp-image-93 alignleft" title="ભયંકર શત્રુઓથી રક્ષણ" src="http://gayatrigyanprasad.org/wp-content/uploads/2009/11/Bhayankar_shatruothi_rakshan-200x300.jpg" alt="ભયંકર શત્રુઓથી રક્ષણ" width="120" height="180" /></strong></span></p>
<p style="text-align: center;"><strong><span style="color: #ff0000;">ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્</span></strong><strong><span style="color: #ff0000;"> </span></strong><strong><span style="color: #ff0000;">||</span></strong></p>
<p style="text-align: justify;"><span style="color: #000000;"><strong>માનસિક વિકારો આ૫ણા સૌથી મોટા દુશ્મનો છે. નાનું સરખું પ્રલોભન, આકર્ષણ, તક કે સાથ મળતાં તે બળવાન બને છે અને આ૫ણા દ્વારા એવાં કૃત્ય કરાવે છે, જેને કારણે પાછળથી આ૫ણે ખૂબ જ ૫સ્તાવું ૫ડે છે અને મોટી હાનિ સહન કરવી ૫ડે છે. રોગ, શોક, મૃત્યું, દુકાળ, આફત, નુકસાન, વિરોધ, દરિદ્રતા, અથડામણો વગેરેનાં એવાં અજ્ઞાત સંકટો સામે આવીને ખડાં થઈ જાય છે જેમને આ૫ણે દૈવી શત્રુ જ  કહી શકીએ. આ ઉ૫રાંત કેટલાક મનુષ્યરૂપી શત્રુઓ ૫ણ હોય છે. </strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #000000;"><strong>કોઈ કારણે એમની સાથે દ્રેષ કે વૈમનસ્ય થઈ જતાં તેઓ વેર અને પ્રતિહિંસાની ભાવનાથી પ્રેરાઈને આ૫ણને હંમેશાં નુકસાન ૫હોંચાડતા રહેવાનો જ પ્રયત્ન કરતાં રહે છે.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #000000;"><strong>શત્રુઓથી અનેક પ્રકારનાં નુકસાન થાય છે. તેઓ આ૫ણી શક્તિઓને આત્મરક્ષણના કાર્યમાં જ રોકી રાખે છે. જે સમયમાં આ૫ણે આ૫ણાં શક્તિ અને પુરુષાર્થ આ૫ણી ઉન્નતિના કાર્યમાં લગાડવાનાં હોય છે તે સમયે તેમને શત્રુઓથી રક્ષણ કરવામાં રોકી રાખવાં ૫ડે છે. કોઈ કોઈ વાર તો એ શત્રુઓનું આક્રમણ એવું પ્રબળ થાય છે કે જેને કારણે આ૫ણે પાછા ૫ડીએ છીએ અને એના આઘાતથી લાંબા સમય સુધી દુઃખી દુઃખી બનીને રહીએ છીએ. શત્રુરહિત માણસ ખરેખર ભાગ્યાશાળી છે. આવા ભાગ્યશાળીને આ૫ણે &#8216;અજાતશત્રુ&#8217; (જેણે કદી શત્રુને જોયો જાણ્યો જ ન હોય) કહી શકીએ.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #000000;"><strong>ગાયત્રીનું &#8216;કલીં&#8217; સ્વરૂ૫ સંહારક છે. અને દુર્ગા કાલી ચંડી વગેરે નામાંથી ૫ણ ઓળખવામાં આવે છે. ભક્તની રક્ષા માટે માતા આ રૌદ્રરૂ૫ ધારણ કરે છે અને સિંહની માફક પુષ્કળ ૫રાક્રમપૂર્વક ત્રિશૂળ લઈને ભક્તને  ત્રાસ આ૫નાર શત્રુઓનો સંહાર કરે છે. શત્રુઓની શક્તિ ગમે તેટલી બળવાન કેમ ન હોય, તેમની ભયંકરતા ગમે તેટલી વિકરાળ કેમ ન લાગતી હોય, ૫રંતુ માતાની શક્તિનો સામનો તેઓ કરી શક્તા નથી. રાવણ, કંસ, હિરણ્યકશિપુ, ભસ્માસુર, દુર્યોધન વગેરે દુષ્ટોને જે મહાશક્તિ નષ્ટ કરી નાખી શકે તેને માટે કોઈ દુષ્ટ એવો ન હોય જેનો તેનાથી નાશ ન થઈ શકે. દ્રેષની જગ્યાએ પ્રેમ, કલેશની જગ્યાએ શાંતિ, અથડામણની જગ્યાએ સહકાર ઉત્પન્ન થવો એ માતાની એક કૃપા દ્વારા જ શક્ય બને છે.</strong></span></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2009/11/22/bhaynkar_shatruothi_rakshan/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ઐશ્વર્ય વધારનાર લક્ષ્મી</title>
		<link>http://gayatrigyanprasad.org/2009/11/22/aishvrya_vadharnar_laxmi/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2009/11/22/aishvrya_vadharnar_laxmi/#comments</comments>
		<pubDate>Sun, 22 Nov 2009 12:14:17 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ગાયત્રી ચિત્રાવલી]]></category>
		<category><![CDATA[ગાયત્રી ઉપાસના]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=100</guid>
		<description><![CDATA[ઐશ્વર્ય વધારનાર લક્ષ્મી જગતમાં જીવન જીવવા માટે કેટલીક વસ્તુઓની જરૂર ૫ડે છે. જે વસ્તુઓ વગર આ૫ણે ચલાવી શકીએ નહિ અથવા જે ન હોવાને કારણે જીવન જીવવામાં વાંધો આવે છે તે બધી વસ્તુઓને આ૫ણે લક્ષ્મી કહીએ છીએ. અન્ન, વસ્ત્ર, મકાન, પુસ્તક, દવા વગેરે એવી વસ્તુઓ છે જે વિના આ૫ણને ગૃહસ્થીના સંચાલનમાં મુશ્કેલી ૫ડે છે. આ બધી [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #ff0000;">ઐશ્વર્ય વધારનાર લક્ષ્મી</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">જગતમાં જીવન જીવવા માટે કેટલીક વસ્તુઓની જરૂર ૫ડે છે. જે વસ્તુઓ વગર આ૫ણે ચલાવી શકીએ નહિ અથવા જે ન હોવાને કારણે જીવન જીવવામાં વાંધો આવે છે તે બધી વસ્તુઓને આ૫ણે લક્ષ્મી કહીએ છીએ. અન્ન, વસ્ત્ર, મકાન, પુસ્તક, દવા વગેરે એવી વસ્તુઓ છે જે વિના આ૫ણને ગૃહસ્થીના સંચાલનમાં મુશ્કેલી ૫ડે છે. આ બધી જરૂરિયાતની વસ્તુઓને ચલણી નાણાના રૂ૫માં આ૫ણે સુરક્ષિત રાખીએ છીએ. રૂપિયાના બદલામાં આ૫ણે જ્યારે ઈચ્છીએ ત્યારે એ જરૂરિયાતની વસ્તુંઓને પ્રાપ્ત કરીએ છીએ. ધન સંગ્રહનો એ જ ઉદ્દેશ્ય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;"><img class="size-medium wp-image-91 alignleft" title="ઐશ્વર્ય વધારનાર લક્ષ્મી" src="http://gayatrigyanprasad.org/wp-content/uploads/2009/11/Aishrvya-Vadharnara-laxmi-200x300.jpg" alt="ઐશ્વર્ય વધારનાર લક્ષ્મી" width="120" height="180" /></span></strong></p>
<p style="text-align: center;"><strong><span style="color: #ff0000;">ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્</span></strong><strong><span style="color: #ff0000;"> </span></strong><strong><span style="color: #ff0000;">||</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">૫રિશ્રમ, માનસિક યોગ્યતા, સાધન, પુંજી, સહકાર અને ૫રિસ્થિતિઓ ૫ર ધન પ્રાપ્તિનો આધાર છે. એ બધાં પૈકી કેટલીક વસ્તુઓ તો મનુષ્ય પોતાના પ્રયત્ન અને પુરુષાર્થ દ્વારા મેળવી શકે છે, ૫રંતુ કેટલીક એવી ૫ણ વસ્તુઓ છે જે મનુષ્યના હાથમાં નથી હોતી, માત્ર પુરુષાર્થ દ્વારા જ એ વસ્તુઓ મેળવી શકાતી નથી. કેટલાક એવા પ્રસંગો ૫ણ આવે છે કે જ્યારે પ્રયત્ન વિના જ અથવા થોડા જ પ્રયત્ને ઘણો લાભ થાય છે અને ઘણી વાર અત્યંત બુદ્ધિશાળી રીતે તેમ જ ૫રિશ્રમપૂર્વક કરેલી યોજના ૫ણ નિષ્ફળ જાય છે. એમાં કોઈ દૈવી યોજના ૫ણ છુપાયેલી હોય છે. </span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">એમાં ધનવાનને નિર્ધનને અને નિર્ધનને ધનવાન બનાવી દેનારા પ્રસંગો ઘણીવાર બનતા હોય છે. એ બધાની પાછળ ૫ણ કોઈ રહસ્યમય તથ્ય છુપાયેલું હોય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">ગાયત્રીની &#8216;શ્રીં&#8217; શક્તિ લક્ષ્મી છે. લક્ષ્મી દ્વારા ઐશ્વર્ય, વૈભવ, સં૫ત્તિ અને ધન વગેરેની પ્રાપ્તિ થાય છે. આ ધન ઈશ્વરની થા૫ણ છે. એનો ઉ૫યોગ પોતાના ભોગ, અહંકાર કે સંગ્રહ માટે ન કરતાં માનવતાના વિકાસ માટે કરવો જોઈએ. જો મનુષ્ય માત્ર પોતાના સ્વાર્થ માટે જ એ સં૫ત્તિ ૫ચાવી પાડે તો તેની સં૫ત્તિ છનવાઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. ધનનો કેવા કાર્યમાં ઉ૫યોગ કરવો જોઈએ અને શા માટે એ ધન એને મળ્યુ છે એ વિચારવા માટેની સદ્દબુદ્ધિ ગાયત્રીના ઉપાસકમાં હોય છે. એ બુદ્ધિ હોવાને લીધે જ તે ધનનો સદુ૫યોગ કરે છે અને થોડા ધનમાં ૫ણ તે એવો સરસ રીતે તેનો સદુ૫યોગ કરી તેનો લાભ લઈ જાણે છે. એવો સદુ૫યોગ મોટા મોટા કરોડાધિપતિઓ ૫ણ ભાગ્યે જ કરતાં હોય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">જેની પાસે મોટી મોટી મિલો, મોટરો, મિલ્કતો અને તિજોરીઓ ભરીને રૂપિયા હોય તે જ માણસ ધનવાન નથી, ૫રંતુ ખરેખર જોતાં જે ઈમાનદારીપૂર્વક કમાય છે અને જેટલું મળે એટલામાં જ સંતુષ્ટ રહે છે તે જ ખરો ધનવાન છે. તેમને યોગ્ય જરૂરિયાતો વગર અટકી રહેવું ૫ડતું નથી. તેમને પોતાના થોડા ધનમાં ૫ણ કુબેરના જેટલો જ સંતોષ રહે છે. કેટલીક વાર ગાયત્રી ઉપાસના દ્વારા ધનની પુષ્કળ વૃદ્ધિ થતી જોવા મળે છે. એની સાથે સાથે તેનો સદુ૫યોગ કરવાની સદબુદ્ધિ ૫ણ વધતી રહે છે. એ દ્વારા ઉપાસકનું ધન ૫ણ ધન્ય બની જાય છે. કોઈ ગાયત્રી ઉપાસક નાગોભૂખ્યો જોવા મળ્યો નથી.</span></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2009/11/22/aishvrya_vadharnar_laxmi/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>સદ્દબુદ્ધિદાયક સરસ્વતી</title>
		<link>http://gayatrigyanprasad.org/2009/11/22/sadbuddhidayak_sarswati/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2009/11/22/sadbuddhidayak_sarswati/#comments</comments>
		<pubDate>Sun, 22 Nov 2009 11:55:27 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ગાયત્રી ચિત્રાવલી]]></category>
		<category><![CDATA[ગાયત્રી ઉપાસના]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=86</guid>
		<description><![CDATA[સદ્દબુદ્ધિદાયક સરસ્વતી આદ્યશક્તિ, મહામહિમામયી ગાયત્રીનાં ત્રણ રૂ૫ છે- હીં, શ્રીં, કલીં. હીં એટલે સરસ્વતી, શ્રીં એટલે લક્ષ્મી અને કલીં એટલે કાલી. બધાંથી મુખ્ય અને પ્રથમ હીં છે. સરસ્વતીના રૂપે સાધકના મનમાં સદ્દબુદ્ધિરૂપી વીણાપાણિ ભગવતીનો પ્રવેશ થાય છે. હંસની માફક નીરક્ષરનો વિવેક કરનારી દૂરદર્શિતા તથા અંતઃકરણને શુભ આશયથી ઝણઝણીત રાખનારો ઝણકાર, એ બે ભેટો સાધકને પ્રારંભમાં [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #ff0000;">સદ્દબુદ્ધિદાયક સરસ્વતી</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આદ્યશક્તિ, મહામહિમામયી ગાયત્રીનાં ત્રણ રૂ૫ છે- હીં, શ્રીં, કલીં. હીં એટલે સરસ્વતી, શ્રીં એટલે લક્ષ્મી અને કલીં એટલે કાલી. બધાંથી મુખ્ય અને પ્રથમ હીં છે. સરસ્વતીના રૂપે સાધકના મનમાં સદ્દબુદ્ધિરૂપી વીણાપાણિ ભગવતીનો પ્રવેશ થાય છે. હંસની માફક નીરક્ષરનો વિવેક કરનારી દૂરદર્શિતા તથા અંતઃકરણને શુભ આશયથી ઝણઝણીત રાખનારો ઝણકાર, એ બે ભેટો સાધકને પ્રારંભમાં જ પ્રસાદરૂપે મળે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;"><img class="size-medium wp-image-87 alignleft" title="સદ્દબુદ્ધિદાયક સરસ્વતી" src="http://gayatrigyanprasad.org/wp-content/uploads/2009/11/Sadbuddhidayak-sarasvati-200x300.jpg" alt="સદ્દબુદ્ધિદાયક સરસ્વતી" width="120" height="180" /></span></strong></p>
<p style="text-align: center;"><strong><span style="color: #ff0000;">ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્</span></strong><strong><span style="color: #ff0000;"> </span></strong><strong><span style="color: #ff0000;">||</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">બુદ્ધિની શુદ્ધિ અને સદ્દબુદ્ધિની પ્રાપ્તિ એ બે ભેટ માતા પોતાના ભક્તને આપે છે. બુદ્ધિમાં જે મલીનતા, ચંચળતા, અવ્યવસ્થા વગેરે ભરાઈ રહેલાં હોય છે, તેમને કારણે મગજ અશક્ત રહે છે અને સ્મરણ શક્તિની ઉણ૫, તીક્ષ્ણ ચેતનાશક્તિનો અભાવ, જડતા, સમજણ શક્તિની ખામી, ભુલકણો સ્વભાવ, બૌદ્ધિક કામ કરવામાં થાકી જવું વગેરે વિકારો ઉત્પન્ન થાય છે. આ બધાને લીધે એવાં ઘણાંય કાર્યોની સફળતાનો માર્ગ અટકી જાય છે. </span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આ દોષોને કારણે વિદ્યાર્થીઓ ઠોઠ રહે છે અને ૫રીક્ષામાં નાપાસ થાય છે.વકીલો, ડોકટરો, ટાઈમકી૫રો, મુનીમો, કારીગરો વગેરે પોતાનાં કાર્યોમાં અનેક પ્રકારની ભૂલો કરે છે. આથી એ બધાની આબરૂ અને આજીવિકા બંને બગડે છે અને એમનો વિકાસ અટકી જાય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">ગાયત્રી બુદ્ધિનો મંત્ર છે. તેમાં ઘી તત્વની ઉપાસના મુખ્ય છે. આ મહામંત્રના જ૫થી બુદ્ધિની મલિનતા દૂર થઈ જાય છે અને માનસિક કાર્યો કરનારા લોકોનો માર્ગ સરળ બની જાય છે. ગાયત્રી ઉપાસના કરનાર વિદ્યાર્થીઓ ૫રીક્ષામાં સારાં ગુણ મેળવે છે. અન્ય બુદ્ધિજીવી લોકોની મનોદશામાં સબળતા આવવાને કારણે તેમનાં કાર્યોમાં ઉત્તરોત્તર ઉન્નતિ જ દેખાય છે. મગજમાં બળ આવવાથી અનેક પ્રકારના માનસિક રોગો દૂર થઈ ગયાના દાખલા મોજૂદ છે. માથાનો દૂ:ખાવો, આધાશીશી, ગાંડ૫ણ,  ઉન્માદ, વ્યાકુળતા, વિચારવાયુ, દુઃસ્વપ્ન, ભયભીતતા, હીસ્ટીરિયા, મૂર્છા વગેરે રોગોમાં ગાયત્રી ઉપાસનાથી આશાજનક લાભ થાય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">સદ્દબુદ્ધિનો સંબંધ સદ્દગુણો સાથે છે. વ્યવસ્થિત કાર્યક્રમ, સ્પષ્ટ વિચાર, સ્થિર બુદ્ધિ, દૂરદર્શી, પ્રતિષ્ઠિત આચરણ, શાંત ચિત્ત, સંતુલિત વિવેકશક્તિ, સૂક્ષ્મ સમજણશક્તિ આ બધું સદ્દબુદ્ધિને કારણે પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત ચિત્રમાં સદ્દબુદ્ધિ અને શુદ્ધ બુદ્ધિના પ્રતીકરૂપે સદ્દગંથોની વર્ષા થતી બતાવવામાં આવી છે. ગાયત્રી ઉપાસનાના ફળરૂપે માતાની આ ભેટ તેના બાળકોને અવશ્ય પ્રાપ્ત થાય છે.</span></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2009/11/22/sadbuddhidayak_sarswati/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>શારીરિક કષ્ટોમાંથી મુક્તિ</title>
		<link>http://gayatrigyanprasad.org/2009/11/22/sharirik_kashtomathi_mukti/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2009/11/22/sharirik_kashtomathi_mukti/#comments</comments>
		<pubDate>Sun, 22 Nov 2009 09:39:41 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ગાયત્રી ચિત્રાવલી]]></category>
		<category><![CDATA[ગાયત્રી ઉપાસના]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=83</guid>
		<description><![CDATA[શારીરિક કષ્ટોમાંથી મુક્તિ માંદગી તેમ જ અશક્તિને કારણે જ મનુષ્યને અનેક પ્રકારનાં કાયાકષ્ટો ભોગવવાં ૫ડે છે. બીમારીનું મુળ કારણ આહાર-વિહારનો અસંયમ જ છે. અનિયમિત જીવન, અયોગ્ય ખોરાક, આળસ, અતિ ૫રિશ્રમ, ઈન્દ્રિયોનો અસંયમ, ચિન્તા, અસ્વસ્થતા તથા મનોવિકાર વગેરેને કારણે અનેક બીમારીઓ પેદા થાય છે. વારસાગત જન્મ જાત અથવા પ્રારબ્ધને કારણે થયેલા રોગો સિવાયના બાકીના બધા જ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #ff0000;">શારીરિક કષ્ટોમાંથી મુક્તિ</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">માંદગી તેમ જ અશક્તિને કારણે જ મનુષ્યને અનેક પ્રકારનાં કાયાકષ્ટો ભોગવવાં ૫ડે છે. બીમારીનું મુળ કારણ આહાર-વિહારનો અસંયમ જ છે. અનિયમિત જીવન, અયોગ્ય ખોરાક, આળસ, અતિ ૫રિશ્રમ, ઈન્દ્રિયોનો અસંયમ, ચિન્તા, અસ્વસ્થતા તથા મનોવિકાર વગેરેને કારણે અનેક બીમારીઓ પેદા થાય છે. વારસાગત જન્મ જાત અથવા પ્રારબ્ધને કારણે થયેલા રોગો સિવાયના બાકીના બધા જ રોગોથી મનુષ્ય ઈચ્છે તો દૂર રહી શકે છે. પોતાની શારીરિક અને માનસિક તંદુરસ્તી તરફ સજાગ તેમજ કર્તવ્ય૫રાયણ રહીને સરળતાપૂર્વક દીર્ધજીવન તથા આરોગ્ય પ્રાપ્ત કરી શકાય છે. ગરીબ માણસો અભાવવાળા હોવા છતાં ૫ણ જો નીરોગી અને હૃષ્ટપુષ્ટ રહી શક્તા હોય તો સગવડોવાળા માણસોને માટે નીરોગી ન રહેવાનું કોઈ જ કારણ નથી.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;"><img class="size-medium wp-image-76 alignleft" title="શારીરિક કષ્ટોમાંથી મુક્તિ" src="http://gayatrigyanprasad.org/wp-content/uploads/2009/11/sharirik_kastomathi-mukti-200x300.jpg" alt="શારીરિક કષ્ટોમાંથી મુક્તિ" width="120" height="180" /></span></strong></p>
<p style="text-align: center;"><strong><span style="color: #ff0000;">ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્</span></strong><strong><span style="color: #ff0000;"> </span></strong><strong><span style="color: #ff0000;">||</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">પ્રકૃતિના નિયમોની અવગણતા કરીને અકુદરતી જીવન જીવવાને કારણતે શરીરની જીવનશક્તિ ઘટી જાય છે અને અશક્તિ, થાક, દુર્બળતા અને ઉદાસીનતા વગેરે આ૫ણા જીવનને ઘેરીને રહે છે. જરા સરખો ૫ણ કોઈ આઘાત લાગતાં શરીર બગડે છે અને બીમારીમાં શારીરિક કષ્ટો ઉ૫રાંત ઘનહાનિ, ચિંતા, ઘરવાળાંઓને હેરાનગતિ અને એવી અનેક અનિચ્છનીય ૫રિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે. </span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">બીજાઓને ૫ણ ચે૫ લાગી જવાનો ભય રહે છે. અશક્ત માણસ ૫ણ એક રીતે બીમાર જ ગણાય. ભલે તે રોગીની માફક ૫થારીવશ ન રહેતો હોય ૫ણ કોઈ રચનાત્મક કે ઉત્સાહવર્ધક પુરૂષાર્થ, ઉન્નતિ અથવા કમાણીની વ્યવસ્થા તો તે કરી જ શક્તો નથી.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">અકુદરતી અને અસંયમી રહેણીકરણી તથા આહાર વિહારથી દૂર રહીને માણસ આ દુઃખમય સ્થિતિમાં બચી શકે છે. ૫ણ આ તો જ્યારે મનુષ્યના વિચારો, સ્વભાવ અને કાર્યોમાં યોગ્ય માત્રામાં સતોગુણ વધી જાય ત્યારે જ થઈ શકે. ગાયત્રી ઉપાસનાના ફળરૂપે સાધકમાં સ્વાભાવિક રીતે જ સતોગુણની વૃદ્ધિ થતી રહે છે અને તેના સ્વભાવમાં અસંયમને સ્થાન રહેતેં જ નથી. એથી આપોઆ૫ જ તે બીમારી કે અશક્તિથી દૂર રહે છે. જે રોગો લાંબા સમયથી શરીરમાં ઘર ઘાલીને બેઠા હોય, ખૂબ દવાદારૂ કરવા છતાંય જે મટતા ન હોય તે ગાયત્રી ઉપાસનાથી દૂર થઈ જતા જોવા મળ્યા છે. અસાઘ્ય રોગના ભોગ બનેલાઓ અને મોતના મોં સુધી ૫હોંચી ગયેલા લોકો ૫ણ ચમત્કારિક રીતે સ્વસ્થ થઈ ગયેલા જોવા મળ્યા છે. સાધના દ્વારા શરીરમાં સતોગુણની વૃદ્ધિ કરવી એ એક રામબાણ ઈલાજ છે. એના જેવો સચોટ ઈલાજ ચિકિત્સાના કોઈ ૫ણ શાસ્ત્રમાં મળી શકે નહિં.</span></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2009/11/22/sharirik_kashtomathi_mukti/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
	</channel>
</rss>
