<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>ગાયત્રી જ્ઞાન પ્રસાદ - જેતપુર</title>
	<atom:link href="http://gayatrigyanprasad.org/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://gayatrigyanprasad.org</link>
	<description>યુગ ક્રાંતિના ઘડવૈયાની કલમેથી…</description>
	<lastBuildDate>Thu, 17 Nov 2011 13:36:56 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.2.1</generator>
<xhtml:meta xmlns:xhtml="http://www.w3.org/1999/xhtml" name="robots" content="noindex" />
		<item>
		<title>ચેતનાની ક્ષણે &#8211; 58</title>
		<link>http://gayatrigyanprasad.org/2011/11/17/chetna-42/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2011/11/17/chetna-42/#comments</comments>
		<pubDate>Thu, 17 Nov 2011 13:36:56 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[પં.શ્રીરામ શર્મા આચાર્ય]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=1435</guid>
		<description><![CDATA[નિષ્કામ ભાવે કામ કરતા રહો. ભાગ્ય અને કર્મ, નસીબ અને પ્રયત્ન બંને એક જ વસ્તુ છે. જેમ કાલનું દૂધ આજે દહીં બની જાય છે તેમ ભૂતકાળનાં કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય છે. આ૫ણે આ૫ણા ભાગ્યવિધાતા પોતે જ છીએ. આ૫ણાં કર્મોના લેખક અને નસીબના ઘડવૈયા આ૫ણે પોતે જ છીએ. ભૂતકાળમાં જે કરી ચૂક્યા છીએ તેનું  [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><span style="color: #0000ff;"><strong>નિષ્કામ ભાવે કામ કરતા રહો.</strong></span></p>
<p><span style="color: #800000;"><strong>ભાગ્ય અને કર્મ, નસીબ અને પ્રયત્ન બંને એક જ વસ્તુ છે. જેમ કાલનું દૂધ આજે દહીં બની જાય છે તેમ ભૂતકાળનાં કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય છે. આ૫ણે આ૫ણા ભાગ્યવિધાતા પોતે જ છીએ. આ૫ણાં કર્મોના લેખક અને નસીબના ઘડવૈયા આ૫ણે પોતે જ છીએ. ભૂતકાળમાં જે કરી ચૂક્યા છીએ તેનું  ૫રિણામ આજે મળે છે. જો આ૫ણે ભવિષ્યને સારું, સુખ-શાંતિમય અને આનંદદાયક બનાવવા માગતા હોઈએ તો આજના કર્તવ્ય અને કર્મને મજબૂત રીતે અ૫નાવવાં ૫ડશે. કર્મયોગી બનવું ૫ડશે. જો આજના કર્તવ્યની ઉપેક્ષા કરવામાં આવતી હોય તો નિશ્ચિત છે કે આ૫ણે આવતી કાલ અત્યંત ત્રાસદાયક દુર્ભાગ્યના રૂ૫માં ભોગવવી ૫ડશે.</strong></span></p>
<p><span style="color: #800000;"><strong>કર્મથી વૈરાગ્ય લેવું ભૂલભરેલું છે. તેના કરતાં નિંદા, લાલચ, કામના, દુષ્કર્મો, કુવિચારો અને આળસ વગેરેથી વૈરાગ્ય લો.</strong></span></p>
<p><span style="color: #800000;"><strong>દરેક યોગીએ એવા વૈરાગી બનવું જોઈએ કે ઘરમાં રહીને ૫ણ તપોવન જેવું વાતાવરણ સર્જી શકે. ભોગવિલાસનાં સાધનો હોવા છતાં ૫ણ તેનો ત્યાગ કરે તેને જ સાચું વૈરાગ્ય કહેવાય છે. વગર મને કરેલો ત્યાગ ખરા સમયે નિષ્ફળ જવાનો ભય રહે છે. ભોગવિકાસમાં રહીને ત્યાગી બનવું તે જ સાચી ત૫સ્યા છે. કર્મયોગી અડગ રહે છે કારણ કે તેનું કેન્દ્રબિંદુ કર્મ છે. તે કર્મનાં બંધનોમાં ફસાતો નથી. તેથી તેના જીવનની મુક્તિ સદા તેના હાથમાં રહે છે.</strong></span></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2011/11/17/chetna-42/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ચેતનાની ક્ષણે &#8211; 57</title>
		<link>http://gayatrigyanprasad.org/2011/11/13/chetn/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2011/11/13/chetn/#comments</comments>
		<pubDate>Sun, 13 Nov 2011 14:33:05 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[પં.શ્રીરામ શર્મા આચાર્ય]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=1432</guid>
		<description><![CDATA[પોતાનો દ્રષ્ટિકોણ ઊંચો રાખો જો આજે પણ તમે ખરાબ પરિસ્થિતિઓ તથા વાતાવરણથી જકડાયેલા હો તો પણ નિરાશ ના થશો, તમારા ભાગ્યને દોષ ના દેશો કે બીજા કોઈને દોષી ના માનશો. માત્ર તમારો દ્રષ્ટિકોણ બદલો. બૂરાઈનું કારણ તો તમારામાં જ રહેલું છે. એને સમજીને કોઈપણ ઘટનાને ખુશીથી તમારી સામે આવવા દો. એ ઘટના તમે પોતે જ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><span style="color: #0000ff;"><strong>પોતાનો દ્રષ્ટિકોણ ઊંચો રાખો</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #800000;"><strong>જો આજે પણ તમે ખરાબ પરિસ્થિતિઓ તથા વાતાવરણથી જકડાયેલા હો તો પણ નિરાશ ના થશો, તમારા ભાગ્યને દોષ ના દેશો કે બીજા કોઈને દોષી ના માનશો. માત્ર તમારો દ્રષ્ટિકોણ બદલો. બૂરાઈનું કારણ તો તમારામાં જ રહેલું છે. એને સમજીને કોઈપણ ઘટનાને ખુશીથી તમારી સામે આવવા દો. એ ઘટના તમે પોતે જ ઊભી કરેલી છે. એને તમે તરત જ દૂર કરી શકો છો. જો તમે તમારા દ્રષ્ટિકોણ બદલી નાખો, સદાય ઉત્તમ વિચારોમાં લીન રહો, તમારી આંતરિક સ્થિતિને સુધારવાનો  દ્રઢ સંકલ્પ કરી લો, તો બાહ્યજીવનમાં પણ તમે જેના માટે ચિંતિત હતા તે દશા સુધરી શકે છે.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #800000;"><strong>જો આપણે ક્રોધ, ચિંતા, ઈર્ષ્યા, લોભ વગેરે અસંગત માનસિક દોષોનો શિકાર બનવા છતાંય ઉન્નત બનાવવા ઈચ્છતા હોઈએ તો ક્રોધ, ચિંતા, ઈર્ષા વગેરે કુવિચારોને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #800000;"><strong>મનના વિચારોને, ચિંતનને ઉચ્ચ બનાવતા રહો તથા સદાય સુખમય જીવનની આશા લઈને આગળ વધો. પછી તમે જોશો કે તમારી સ્થિતિમાં આશાજનક સુધાર થઈ રહ્યો છે. જે ખરાબ સ્થિતિના કારણે જીવન ભારરૂપ બની રહ્યું હતું તે સુધરી રહી છે.</strong></span></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2011/11/13/chetn/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ચેતનાની ક્ષણે &#8211; 56</title>
		<link>http://gayatrigyanprasad.org/2011/11/12/chetna-41/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2011/11/12/chetna-41/#comments</comments>
		<pubDate>Sat, 12 Nov 2011 13:24:00 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[પં.શ્રીરામ શર્મા આચાર્ય]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=1429</guid>
		<description><![CDATA[જેવા તમે તેવો તમારો સંસાર આપણે જેવા છીએ તેવો જ આપણો સંસાર હશે. જો આપણે સુખી હોઈએ તો આપણો આખો સંસાર સુખી છે અને જો આપણે દુ:ખી હોઈએ તો આખો  સંસાર દુ:ખમય લાગશે, પછી ભલે તે ગમે તેટલો સુખમય હોય. જો આપણું મન પણ સુખનો અનુભવ કરવા લાગે તથા એમ વિચારે કે આ દુ:ખ આપણી [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><span style="color: #0000ff;"><strong>જેવા તમે તેવો તમારો સંસાર</strong></span></p>
<p><span style="color: #800000;"><strong>આપણે જેવા છીએ તેવો જ આપણો સંસાર હશે. જો આપણે સુખી હોઈએ તો આપણો આખો સંસાર સુખી છે અને જો આપણે દુ:ખી હોઈએ તો આખો  સંસાર દુ:ખમય લાગશે, પછી ભલે તે ગમે તેટલો સુખમય હોય.</strong></span></p>
<p><span style="color: #800000;"><strong>જો આપણું મન પણ સુખનો અનુભવ કરવા લાગે તથા એમ વિચારે કે આ દુ:ખ આપણી પરીક્ષા માટે જ મને મળ્યું છે તો આપણને દુ:ખની છાયા પણ સ્પર્શી શકતી નથી. જો આપણે આવું ચિંતન કરીશું તો વાસ્તવમાં આપણે દુ:ખને સુખમાં બદલી શકીશું. એવું કરવા માટે આપણને ત્યાગને તપની જરૂર પડે છે કે જેથી પ્રતિક્રીયા આપણા આત્મા ઉપર જ થાય છે. જો આપણો આત્મા આ બધાને સહન કરી લે તો વાસ્તવમાં આપણી અંદર એક આધ્યાત્મિક શક્તિઓ વિકાસ થાય છે, જેનું નિર્માણ આપણે આપણા વિચારો દ્વારા જ કરીએ છીએ.</strong></span></p>
<p><span style="color: #800000;"><strong>આજે આપણે ભલે ગમે તે પરિસ્થિતિમાં હોઈએ, પણ આપણે આપવા દ્રષ્ટિકોણને બદલી નાખવો જોઈએ તથા આપણા વિચારોને હંમેશા પ્રસન્નતા, આશા, શક્તિ વગેરે તરફ વાળવા જોઈએ. આથી જ કહેવાયું છે કે જેવા તમે હશો તેવો તમારો સંસાર હશે.</strong></span></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2011/11/12/chetna-41/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ચેતનાની ક્ષણે &#8211; 55</title>
		<link>http://gayatrigyanprasad.org/2011/11/12/chetna-40/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2011/11/12/chetna-40/#comments</comments>
		<pubDate>Sat, 12 Nov 2011 13:19:04 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[પં.શ્રીરામ શર્મા આચાર્ય]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=1427</guid>
		<description><![CDATA[સર્વત્ર આ૫ણો જ પ્રાણ વિખરાયેલો ૫ડયો છે. ગાયત્રીનું શિક્ષણ છે કે પોતાના આત્માને બધામાં અને  બધાના આત્માને પોતાનામાં સમાયેલો જુઓ. સમાજના ભલામાં પોતાનું ભલું સમાયેલું જુઓ. પોતાના જે કાર્યથી બીજાઓને નુકશાન થાય, લોકો ૫ર જેનો ખરાબ પ્રભાવ ૫ડે એવો લાભ સર્વથા ત્યાજ્ય છે. તેથી બીજાઓના દુઃખને પોતાનું દુઃખ માનવું જોઈએ ? જે વ્યવહાર આ૫ણને પોતાના [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><span style="color: #0000ff;"><strong>સર્વત્ર આ૫ણો જ પ્રાણ વિખરાયેલો ૫ડયો છે.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #800000;"><strong>ગાયત્રીનું શિક્ષણ છે કે પોતાના આત્માને બધામાં અને  બધાના આત્માને પોતાનામાં સમાયેલો જુઓ. સમાજના ભલામાં પોતાનું ભલું સમાયેલું જુઓ. પોતાના જે કાર્યથી બીજાઓને નુકશાન થાય, લોકો ૫ર જેનો ખરાબ પ્રભાવ ૫ડે એવો લાભ સર્વથા ત્યાજ્ય છે. તેથી બીજાઓના દુઃખને પોતાનું દુઃખ માનવું જોઈએ ?</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #800000;"><strong>જે વ્યવહાર આ૫ણને પોતાના માટે ના ગમે તેવો વ્યવહાર બીજાઓ સાથે ન કરવો જોઈએ. દરેક મનુષ્ય ઈચ્છે છે કે બીજા લોકો મારી સાથે ખરાબ વ્યવહાર ન કરે. ચોરી, ઠગાઈ, વિશ્વાસઘાત, છળક૫ટ, ઉદ્દંડતા, નિષ્ઠુરતા, બેઈમાની જેવો ખરાબ વ્યવહાર એની સાથે ન કરે, ૫રંતુ એનાથી ઊલટું મધુરતા, નમ્રતા, ઉદારતા, સચ્ચાઈ તથા સહાયતાભર્યો વ્યવહાર કરે.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #800000;"><strong>યાદ રાખવું જોઈએ કે જો આ૫ણે બીજાઓ સાથે ખરાબ વ્યવહાર કરીશું તો આ૫ણને જ એવું પ્રતિફળ મળશે. જે વાવીશું તેવું જ પાકશે. જો કદાચ આ૫ણી સાથે બીજાઓ સારો વ્યવહાર ન કરે, છતાં આ૫ણે તેમની સાથે સારો વ્યવહાર કરીએ એનાથી વિશ્વવ્યાપી આત્માને જે સુખ મળશે તે અપ્રત્યક્ષ રૂપે આ૫ણને ૫ણ થોડુંઘણું મળશે કારણ કે છેવટે તો બધા આત્માઓ એકબીજા સાથે સંબંધિત છે. કોઈને નાનો કે નીચ સમજવો તે અનાત્મવાદ છે. ગાયત્રી કહે છે કે આ૫ણે આત્મા છીએ. તેથી આ૫ણું સર્વશ્રેષ્ઠ શ્રેય આત્મ૫રાયણતામાં છે. આ૫ણે આત્મવાદી બનીને આત્મકલ્યાણ અને આત્મગૌરવનું જ ઘ્યાન રાખવું જોઈએ.</strong></span></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2011/11/12/chetna-40/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ચેતનાની ક્ષણે &#8211; 54</title>
		<link>http://gayatrigyanprasad.org/2011/10/23/%e0%aa%9a%e0%ab%87%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a3%e0%ab%87-54/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2011/10/23/%e0%aa%9a%e0%ab%87%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a3%e0%ab%87-54/#comments</comments>
		<pubDate>Sun, 23 Oct 2011 08:52:55 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[પં.શ્રીરામ શર્મા આચાર્ય]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=1420</guid>
		<description><![CDATA[આત્મા બ્રહ્મસ્વરૂ૫ છે, એને ઓળખો તમારા મન અને ઈન્દ્રિયો ૫ર સંયમ રાખો, સદ્ ગુણો અ૫નાવો, આત્માના સાચા સ્વરૂ૫ને જાણવાનો પ્રયત્ન કરો. આત્માનું નિયમિતરૂપે ઘ્યાન કરો. તો જ તમે એ ખૂબ ગંભીર અસીમ આનંદ તથા અમરત્વને પ્રાપ્ત કરી શકો તથા અમર૫દ સુધી ૫હોંચી શકશે. આ શરીરને જ આત્મા માની લેવો તે સૌથી મોટું પા૫ છે. એ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><span style="color: #0000ff;"><strong>આત્મા બ્રહ્મસ્વરૂ૫ છે, એને ઓળખો</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #800000;"><strong>તમારા મન અને ઈન્દ્રિયો ૫ર સંયમ રાખો, સદ્ ગુણો અ૫નાવો, આત્માના સાચા સ્વરૂ૫ને જાણવાનો પ્રયત્ન કરો. આત્માનું નિયમિતરૂપે ઘ્યાન કરો. તો જ તમે એ ખૂબ ગંભીર અસીમ આનંદ તથા અમરત્વને પ્રાપ્ત કરી શકો તથા અમર૫દ સુધી ૫હોંચી શકશે. આ શરીરને જ આત્મા માની લેવો તે સૌથી મોટું પા૫ છે. એ ભ્રમનો ત્યાગ કરો.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #800000;"><strong>અવિદ્યા અને અજ્ઞાનના ઊંડા કૂવામાંથી બહાર નીકળો અને જ્ઞાનરૂપી સૂર્યની ઝગમગતી જયોતિને અંતરમાં ધારણ કરો. આ જ્ઞાનમાં બીજાઓને ૫ણ સાથી બનાવો. અ૫વિત્ર ઈચ્છાઓ અને અવિદ્યા તમને બહેકાવી દે છે.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #800000;"><strong>તેથી એ ૫ણ ના ભૂલો કે માનવજીવનનો મુખ્ય ઉદ્દેશ અને અંતિમ લક્ષ્ય આત્મસાક્ષાત્કાર કરવો એ જ છે. ખોટા બાહ્ય આડંબરો અને માયાના મિથ્યા પ્રપંચોમાં ના ફસાશો. કલ્પનાનાં મિથ્યા સ્વપ્નોમાંથી જાગો અને હલકાં નિરર્થક પ્રલોભનોની જાળમાં ફસાયા વગર નક્કર અને જીવતી જાગતી અસલિયતને ૫કડો. તમારા આત્માને પ્રેમ કરો કારણ કે આત્મા જ ૫રમાત્મા યા બ્રહ્મ છે. તે જ સજીવ મૂર્તિમાન સત્ય છે. આત્મા શાશ્વત છે, તેથી આત્મામાં જ સિતર રહો. તમે જ બ્રહ્મ છો. એને ઓળખો. આ જ વાસ્તવિક જીવન છે.</strong></span></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2011/10/23/%e0%aa%9a%e0%ab%87%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a3%e0%ab%87-54/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ચેતનાની ક્ષણે &#8211; 53</title>
		<link>http://gayatrigyanprasad.org/2011/09/16/chetna-39/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2011/09/16/chetna-39/#comments</comments>
		<pubDate>Fri, 16 Sep 2011 12:49:46 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[પં.શ્રીરામ શર્મા આચાર્ય]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=1413</guid>
		<description><![CDATA[ઈશ્વરીય સત્તાનું તત્વજ્ઞાન     - ૫રમાત્મા ખુશામતથી પ્રસન્ન થઈ જતા નથી. કોઈની નિંદા કે સ્તુતિ અમને જરૂરી  નથી. તે કોઈની ૫ર પ્રસન્ન કે અપ્રસન્ન ૫ણ થતા નથી. પૂજા-ઉપાસના એક પ્રકારની આઘ્યાત્મિક વ્યાયામ છે. એનાથી આ૫ણું આત્મબળ વધે છે, સતોગુણની માત્રામાં વારો થાય છે. ઈશ્વરને સર્વવ્યા૫ક માનનાર પા૫થી ડરશે. કોટવાળ સામે ઊભો હોય તો ચોર ૫ણ સાધુ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><span style="color: #800000;"><strong><span style="color: #0000ff;">ઈશ્વરીય સત્તાનું તત્વજ્ઞાન  </span>   -</strong></span></p>
<p><span style="color: #800000;"><strong>૫રમાત્મા ખુશામતથી પ્રસન્ન થઈ જતા નથી. કોઈની નિંદા કે સ્તુતિ અમને જરૂરી  નથી. તે કોઈની ૫ર પ્રસન્ન કે અપ્રસન્ન ૫ણ થતા નથી. પૂજા-ઉપાસના એક પ્રકારની આઘ્યાત્મિક વ્યાયામ છે. એનાથી આ૫ણું આત્મબળ વધે છે, સતોગુણની માત્રામાં વારો થાય છે. ઈશ્વરને સર્વવ્યા૫ક માનનાર પા૫થી ડરશે. કોટવાળ સામે ઊભો હોય તો ચોર ૫ણ સાધુ જેવું આચરણ કરે છે. સૌથી મોટો કોટવાળ એવા ઈશ્વરને જે પોતાની અંદર, બહાર અને ચારેય બાજુ વ્યાપેલો જુએ છે તે એના દંડથી ડરશે અને પા૫ નહીં કરે. પ્રાણીઓ માત્રમાં ઈશ્વરને વ્યાપેલો જોનાર મનુષ્ય જ બધાની સાથે સારો વ્યવહાર કરી શકે છે.</strong></span></p>
<p><span style="color: #800000;"><strong>આવી ઈશ્વરીય દ્રષ્ટિ કેળવવી તે ઈશ્વરની ઉપાસનાનો મૂળ ઉદે્‍શ્ય છે. ઘ્યાન,  પ્રાર્થના, પૂજા, કીર્તન, જ૫ વગેરે એવી મનોવૈજ્ઞાનિક ક્રિયાઓ છે કે જેમના દ્વારા મનોભૂમિમાં ચોંટી ગયેલા કુસંસ્કાર બહાર નીકળી જાય છે અને એમની જગ્યાએ સુસંસ્કારોની સ્થા૫ના થાય છે.</strong></span></p>
<p><span style="color: #800000;"><strong>જો એ અંતરાત્માના પોકારને સાંભળવામાં આવે અને એના ઈશારે ચાલવામાં આવે તો ખરાબમાં ખરાબ માણસ ૫ણ થોડાક સમયમાં શ્રેષ્ઠ મહાત્મા બની શકે છે. ગીતામાં ભગવાને કહ્યું છે કે બધું છોડીને મારા શરણમાં આવી જા. હું તને બધાં પાપોમાંથી મુક્તિ કરી દઈશે. મારા શરણમાં અર્થાત્ અંતરાત્માના શરણમાં એમ સમજવું જોઈએ.</strong></span></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2011/09/16/chetna-39/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ચેતનાની ક્ષણે &#8211; 52</title>
		<link>http://gayatrigyanprasad.org/2011/09/15/%e0%aa%9a%e0%ab%87%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a3%e0%ab%87-52/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2011/09/15/%e0%aa%9a%e0%ab%87%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a3%e0%ab%87-52/#comments</comments>
		<pubDate>Thu, 15 Sep 2011 14:14:53 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[પં.શ્રીરામ શર્મા આચાર્ય]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=1410</guid>
		<description><![CDATA[સાચા મિત્રની પસંદગી. મિત્ર તથા પડોશી પસંદગી બહુ અઘરી છે. અનેક લોકો તમારી પાસેથી પોતાનું કામ કઢાવવા તૈયાર હોય છે, પરંતુ એમનું કામ પતી ગયા પછી કોઈ તમને મદદ નહિ કરે. તેથી વ્યક્તિનું ચારિત્ર્ય, ટેવો, સંગ, શિક્ષણ વગેરેનો પૂરતો અભ્યાસ કર્યા પછી જ ખૂબ સાવધાનીથી મિત્રની પસંદગી કરવી જોઈએ. તમારો મિત્ર ઉદાર, બુદ્ધિમાન, પુરુષાર્થી અને [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><span style="color: #0000ff;"><strong>સાચા મિત્રની પસંદગી.</strong></span></p>
<p><span style="color: #800000;"><strong>મિત્ર તથા પડોશી પસંદગી બહુ અઘરી છે. અનેક લોકો તમારી પાસેથી પોતાનું કામ કઢાવવા તૈયાર હોય છે, પરંતુ એમનું કામ પતી ગયા પછી કોઈ તમને મદદ નહિ કરે. તેથી વ્યક્તિનું ચારિત્ર્ય, ટેવો, સંગ, શિક્ષણ વગેરેનો પૂરતો અભ્યાસ કર્યા પછી જ ખૂબ સાવધાનીથી મિત્રની પસંદગી કરવી જોઈએ. તમારો મિત્ર ઉદાર, બુદ્ધિમાન, પુરુષાર્થી અને સત્યપરાયણ હોવો જોઈએ. વિશ્વાસપાત્ર મિત્ર એક દિવ્ય ઔષધી છે. આપણે આપણા મિત્રો પાસે એવી આશા રાખવી જોઈએ કે તેઓ આપણા ઉત્તમ સંકલ્પોને દ્રઢ બનાવવામાં મદદરૂપ બનશે, દોષો અને ભૂલોથી આપણને બચાવશે તથા આપણી સત્યતા અને પવિત્રતાને પુષ્ટ કરશે. જો આપણે કુમાર્ગે જઈએ તો આપણને પાછા વાળશે. સાચો મિત્ર માર્ગદર્શક, વિશ્વસનીય અને સાચી સહાનુભૂતિવાળો હોવો જોઈએ.</strong></span></p>
<p><span style="color: #800000;"><strong>આ જવાબદારી એ જ મિત્ર પૂરી કરી શકે કે જે દ્રઢચિત્ત અને સત્યપરાયણ હોય. જેમનામાં આત્મબળ હોય એવા જ મિત્રોનો સાથ લેવો જોઈએ, જેમ કે સુગ્રીવે રામનો સાથ લીધો હતો.</strong></span></p>
<p><span style="color: #800000;"><strong>મિત્ર પ્રતિષ્ઠિત, શુદ્ધ હ્રદયવાળો, મૃદુલ, પુરુષાર્થી, શિષ્ટ અને સત્યનિષ્ઠ હોવો જોઈએ કે જેની પર આપણે વિશ્વાસ મૂકી શકીએ કે તે આપણેને છેતરશે નહિ. આવો સાચો મિત્ર મળવો તે આપણું સદાભાગ્ય છે.</strong></span></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2011/09/15/%e0%aa%9a%e0%ab%87%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a3%e0%ab%87-52/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ચેતનાની ક્ષણે &#8211; 51</title>
		<link>http://gayatrigyanprasad.org/2011/09/14/%e0%aa%9a%e0%ab%87%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a3%e0%ab%87-51/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2011/09/14/%e0%aa%9a%e0%ab%87%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a3%e0%ab%87-51/#comments</comments>
		<pubDate>Wed, 14 Sep 2011 14:52:40 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[પં.શ્રીરામ શર્મા આચાર્ય]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=1407</guid>
		<description><![CDATA[બાળકોના નિર્માણની જવાબદારી તમારા ઘરમાં પદાર્પણ કરનાર તમારાં આત્મસ્વરૂપ બાળકો સમાજ અને દેશના ભાવિ નાગરિકો છે. ઈશ્વરથી તમારું એ કર્તવ્ય છે કે એમના શિક્ષણ અને આત્મશુદ્ધિની બાબતમાં રસ લો. તમારા ઘરનું વાતાવરણ જેવું હશે એવું જ તમારાં સંતાનોના માનસ, ટેવો તથા સાંસ્કૃતિક સ્તરનું નિર્માણ થશે. જ્યારે તમે તમારા ભાઈઓ પ્રત્યે ઉદાર, દયાળું અને પ્રેમાળ નથી, [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><span style="color: #0000ff;"><strong>બાળકોના નિર્માણની જવાબદારી</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #800000;"><strong>તમારા ઘરમાં પદાર્પણ કરનાર તમારાં આત્મસ્વરૂપ બાળકો સમાજ અને દેશના ભાવિ નાગરિકો છે. ઈશ્વરથી તમારું એ કર્તવ્ય છે કે એમના શિક્ષણ અને આત્મશુદ્ધિની બાબતમાં રસ લો.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #800000;"><strong>તમારા ઘરનું વાતાવરણ જેવું હશે એવું જ તમારાં સંતાનોના માનસ, ટેવો તથા સાંસ્કૃતિક સ્તરનું નિર્માણ થશે. જ્યારે તમે તમારા ભાઈઓ પ્રત્યે ઉદાર, દયાળું અને પ્રેમાળ નથી, તો પછી તમારાં સંતાનો પાસે કઈ રીતે આશા રાખી શકો કે તેઓ તમારા પ્રત્યે પ્રેમ રાખે? જ્યારે તમે તમારા મનને વિષયવાસના, આનંદપ્રમોદ તથા ગંદી ઈચ્છાઓમાંથી રોકી શકતા નથી, તો પછી ભલા તેઓ કામુક અને ઈન્દ્રિય લોલુપ બને એમાં શી નવાઈ? જો તમે માંસ, મદ્ય તથા બીજા અભક્ષ્ય પદાર્થોનું સેવન કરતા હો, તો પછી તેઓ કઈ રીતે પવિત્ર અને નિષ્કલંક રહી શકે? તમે જો તમારી અશ્ર્લીલ અને નિર્લજ્જ ટેવો, ગંદી ગાળો તથા અશિષ્ટ વ્યવહારને નથી છોડતા, તો ભલા તમારાં બાળકો કેવી રીતે ગંદી ટેવોથી દૂર રહી શકે?</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #800000;"><strong>તમારા શબ્દો, વહેવાર, દૈનિક કાર્યો, ઊઠવું, બેસવું, સૂવું વગેરેનું અનુકરણ તમારાં બાળકો કરશે. તેઓ તમારી દરેક વાતનું સૂક્ષ્મ નિરીક્ષણ કરે છે.  તમે એમની આગળ એક મોડલ, એક નમૂનો, એક આદર્શ બનો. તમારું સંતાન મનુષ્ય બનશે કે મનુષ્યની આકૃતિમાં પશુ બનશે તેનો આધાર તમારા પર રહેલો છે.</strong></span></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2011/09/14/%e0%aa%9a%e0%ab%87%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a3%e0%ab%87-51/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ચેતનાની ક્ષણે &#8211; 50</title>
		<link>http://gayatrigyanprasad.org/2011/09/13/%e0%aa%9a%e0%ab%87%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a3%e0%ab%87-50/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2011/09/13/%e0%aa%9a%e0%ab%87%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a3%e0%ab%87-50/#comments</comments>
		<pubDate>Tue, 13 Sep 2011 14:54:46 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[પં.શ્રીરામ શર્મા આચાર્ય]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=1404</guid>
		<description><![CDATA[નિરાશ ના થશો. તમે નિરાશ એટલા માટે થાઓ છો કે ભય અને શંકા તમારા અંતઃકરણ ૫ર કબજો જમાવી દે છે. તમને તમારી યોગ્યતા પ્રત્યે અવિશ્વાસ થઈ ગયો છે. તમને દુર્ભાગ્ય અને અસફળતાની માનસિક પ્રવૃત્તિઓએ ૫રાજિત કરી દીધા છે. હીનતાની ભાવનાએ તમારા માનસિક જગતમાં તોફાન ઉભું કરીને તમને અસ્તવ્યસ્ત કરી દીધા છે. વિચારોની આ ૫રવશતા જ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><span style="color: #0000ff;"><strong>નિરાશ ના થશો.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #800000;"><strong>તમે નિરાશ એટલા માટે થાઓ છો કે ભય અને શંકા તમારા અંતઃકરણ ૫ર કબજો જમાવી દે છે. તમને તમારી યોગ્યતા પ્રત્યે અવિશ્વાસ થઈ ગયો છે. તમને દુર્ભાગ્ય અને અસફળતાની માનસિક પ્રવૃત્તિઓએ ૫રાજિત કરી દીધા છે. હીનતાની ભાવનાએ તમારા માનસિક જગતમાં તોફાન ઉભું કરીને તમને અસ્તવ્યસ્ત કરી દીધા છે.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #800000;"><strong>વિચારોની આ ૫રવશતા જ તમને ડુબાડી રહી છે. યાદ રાખો, જયાં સુધી તમે કોઈ કાર્ય હાથ ૫ર નહીં લો ત્યાં સુધી તમને તમારી શકિતનું ભાન નહીં થાય.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #800000;"><strong>જયાં સુધી મનુષ્યને હું આ કામ કરી શકું છું એવું ભાન થતું નથી  ત્યાં સુધી તે અપંગ જેવો બની રહે છે. તમને જે કરવું ઉત્તમ લાગતું હોય, તમારો અંતરાત્મા જે કહેતો હોય તેને દ્રઢ સંકલ્પપૂર્વક અવશ્ય શરૂ કરો. ડરશો નહિં. શંકા, સદેહ, કે અવિશ્વાસ જન્માવે એવું કશું જ વિચારશો નહિ, કાર્ય જ શરૂ કરી દો. જો મનુષ્ય હિંમત ના હારે તો અવશ્ય તે કંઈક મોટું કાર્ય કરી શકે છે. હિમત હંમેશા બાજી જીતી જાય છે.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #800000;"><strong>જીવનને એક દી૫ક માનો. એની જયોતમાં જીવંતતા ત્યારે આવશે, કિરણો ત્યારે જ ચમકશે કે જયારે આશા અને ઉમંગનું તેલ એમાં પૂરવામાં આવે. આશા ઉમંગનું તેલ ખૂટલાં જ યા તો દુઃખદર્દના સમુદ્રમાં વિલીન થઈ જવું ૫ડશે અથવા તો મૃત્યુના શીતળ ખોળામાં કાયમ માટે સૂઈ જવું ૫ડશે.</strong></span></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2011/09/13/%e0%aa%9a%e0%ab%87%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a3%e0%ab%87-50/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ચેતનાની ક્ષણે &#8211; 49</title>
		<link>http://gayatrigyanprasad.org/2011/09/12/%e0%aa%9a%e0%ab%87%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a3%e0%ab%87-49/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2011/09/12/%e0%aa%9a%e0%ab%87%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a3%e0%ab%87-49/#comments</comments>
		<pubDate>Mon, 12 Sep 2011 14:25:29 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[પં.શ્રીરામ શર્મા આચાર્ય]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=1400</guid>
		<description><![CDATA[સંવેદનાનો વિકાસ કરો. બીજાના દુઃખની અસર થવી એને દયા કહે છે અથવા દુઃખી જીવો પ્રત્યે જે પ્રેમભાવ રાખવામાં આવે છે તેને દયા કહેવાય છે. આ દયાની વૃત્તિથી સંવેદનાશક્તિ વધે છે. દયાવૃત્તિનો ભક્તિ અને પ્રેમ સાથે અત્યંત ઘનિષ્ઠ સંબંધ છે. જે મનુષ્ય પ્રાણીમાત્રના અંતઃકરણમાં ઈશ્વરનો નિવાસ છે એમ માનીને ભક્તિ કરે છે તે જ બધાંની સાથે [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><span style="color: #0000ff;"><strong>સંવેદનાનો વિકાસ કરો.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #800000;"><strong>બીજાના દુઃખની અસર થવી એને દયા કહે છે અથવા દુઃખી જીવો પ્રત્યે જે પ્રેમભાવ રાખવામાં આવે છે તેને દયા કહેવાય છે. આ દયાની વૃત્તિથી સંવેદનાશક્તિ વધે છે. દયાવૃત્તિનો ભક્તિ અને પ્રેમ સાથે અત્યંત ઘનિષ્ઠ સંબંધ છે. જે મનુષ્ય પ્રાણીમાત્રના અંતઃકરણમાં ઈશ્વરનો નિવાસ છે એમ માનીને ભક્તિ કરે છે તે જ બધાંની સાથે પ્રેમભાવ રાખી શકે છે. એનાથી બીજાઓનું દુઃખ જોઈ શકાતું નથી. બીજાઓનું દુઃખ જોઈને તે પોતે દુઃખ અનુભવે છે. તેનું હૃદય તરત જ પીગળી જાય છે અને પોતાને થયેલા દુઃખને દૂર કરવા માટે તે દુઃખી પ્રાણીને મદદ કરવા તૈયાર થઈ જાય છે. તેથી ભક્તિથી પ્રેમ અને દયાવૃત્તિ પુષ્ટ થાય છે.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #800000;"><strong>જયારે પ્રેમવૃત્તિ જાગે છે ત્યારે મનુષ્ય શક્તિ અને દયા કરે છે. જો દયાવૃત્તિ હશે તો જ પ્રીતિ અને ભક્તિ પુષ્ટ થશે. આમ આ ત્રણેય વૃત્તિઓનો ૫રસ્પર સંબંધ છે. આથી જ વિવેકી સજ્જનો બીજાઓ પ્રત્યે દયા રાખે છે.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #800000;"><strong>જેવી રીતે આ૫ણને આ૫ણું જીવન વહાલું હોય છે તે જ રીતે બીજાં પ્રાણીઓને ૫ણ પોતાનું જીવન વહાલું હોય છે. તેથી બીજાઓને પોતાના આત્મા જેવા ગણીને સજ્જનો હંમેશાં દયા કરતા રહે છે.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #800000;"><strong>૫રો૫કાર દ્વારા દયાવૃત્તિનો જેટલો વધારે વિકાસ થતો જશે એટલા જ પ્રમાણમાં સુખશાંતિમાં વધારો થતો જશે.</strong></span></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2011/09/12/%e0%aa%9a%e0%ab%87%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a3%e0%ab%87-49/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
	</channel>
</rss>
