આજનું ચિંતન :
December 1st, 2009
No comments
ભાગ્ય વિશેની સચોટ વાત એક જ છે કે તે મનુષ્યના પ્રયાસોને અનુરૂપ બદલાતું રહે છે.
મનુષ્ય પોતે જ પોતાના માટે તકલીફો પેદા કરે છે.
જો તે તેની ચાલ બદલી નાખે તો બધી સમસ્યાઓ ઉકેલવામાં પોતે સક્ષમ થઈ શકે છે.
*****
બીજાના અધિકારો છીનવી લેતી શક્તિ ચિરસ્થાયી હોતી નથી કે શાંતિ આપતી નથી.
શક્તિ તેને કહે છે,જે પોતે વધે અને બીજાઓને આગળ વધારે.
*****
એકલવાયા રહેશો નહિ, નહિ તો અશક્ત રહેશો.
હળીમળીને રહેનારાઓ તણખલામાંથી હાથીને બાંધી શકે
એવા દોરડા સમાન બને છે.
Categories: Uncategorized
Recent Comments