વેદોની સોનેરી સૂક્તિઓ..
સત્ય અને સદ્દવિચાર
સુગ: પન્થા અનૃક્ષર આદિત્યાસ ઋતં યતે | ( ઋગ્ ૧/૪૧/૧૪.)
સત્યમાર્ગ પર ચાલનારાઅઓનું જીવન સરળ બની જાય છે.
કંટકપૂર્ણ માર્ગ જુઠાઓ માટે છે, સત્યપ્રેમીને માટે તો સર્વત્ર સરળતા છે.
સત્ય અને સદ્દવિચાર
સુગ: પન્થા અનૃક્ષર આદિત્યાસ ઋતં યતે | ( ઋગ્ ૧/૪૧/૧૪.)
સત્યમાર્ગ પર ચાલનારાઅઓનું જીવન સરળ બની જાય છે.
કંટકપૂર્ણ માર્ગ જુઠાઓ માટે છે, સત્યપ્રેમીને માટે તો સર્વત્ર સરળતા છે.
સત્ય અને સદ્દવિચાર
શંન: સત્યસ્ય પતયો ભવન્તુ | ( અથર્વ૧૯/૧૭/૧.)
સત્યવ્રતધારી જ સર્વત્ર સુખ શાંતિ ઉત્પન્ન કરે છે.
પોતે સુખી રહેવું અને બીજાંઓને સુખ આપવું એ કેવળ સત્યમાર્ગ દ્વારા જ સંભવી શકે છે.
સત્ય અને સદ્દવિચાર
દંતે દંહમાજ્યોક્રે સંદશિ જીવ્યાસમ્ | ( યજુ .)
સત્ય અને ધર્મના માર્ગ પર દ્રઢ રહો.
ભય અને લાલચ ધર્માત્માની દ્રઢતાની કસોટી માટે આવ્યા કરે છે.
સત્ય અને સદ્દવિચાર
ઋતસ્ય શ્લોકો બધિરાતતર્દ કર્ણા | ( ઋગ્ .)
સત્યનો પોકાર બહેરા કાનોને પણ પહોંચે છે.
જે સચ્ચાઈ છે તેને આજે નહીં તો કાલે લોકો સ્વીકારશે જ.
સત્ય અને સદ્દવિચાર
ત્વં નો મેધે પ્રથમા | ( અથર્વ. ૬/૧૦૮/૧)
સદ્દબુદ્ધિ જ સંસારમાં સર્વશ્રષ્ઠ વસ્તુ છે.
જેણે પોતાની વિચારધારાને શુધ્ધ બનાવી લીધી છે તેણે બધું જ પ્રાપ્ત કરી લીધું છે.
સત્ય અને સદ્દવિચાર
સત્યં વક્ષ્યામિ નાનૃતમ્ | ( અથર્વ. ૪/૯/૭)
અસત્ય નહીં, સત્ય જ બોલો,
સત્યના માર્ગ ઉપર ચાલવું એ પરમ શાંતિદાયક રાજમાર્ગ છે.
Recent Comments