Archive

Archive for July 12th, 2010

યુગ ઋષિની અમરવાણી

July 12th, 2010 No comments

યુગ ઋષિની અમરવાણી

ક્રાંતિકારી વિચાર

વર્તમાન યુગની સમસ્યાઓનું સમાધાન માટે, અને દુર્બુદ્ધિને દૂર કરી સદ્ બુદ્ધિ સ્થાપના માટે તમે પણ જ્ઞાનયજ્ઞમાં આહુતિ આપો “

>>> ભાગ્યનું નિર્માણ આપણા હાથમાં છે.

ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન : પ્રચોદયાત્ ||

યુગ દ્ર્ષ્ટાની આ ભાવયુકત ભેટ છે. પ્રસાદ છે, અને વધુને વધુ લોકોને વહેંચીને જો મનુષ્ય સારુ વિચારવાનું અને સારું કરવાની માનસીકતા બનાવવાનો અવસર મળી શકે.

આપનું જીવન હંમેશા પ્રેરણાદાયક અને પ્રકાસમય રહે, તેવી શુભકામના સાથે પરમ પૂજ્ય ગુરુદેવ, અને વંદનીય માતાજીના આર્શીવાદ.

Categories: સુવિચાર Tags: