Home > ઋષિ ચિંતન > સૂર્યસ્નાન :

સૂર્યસ્નાન :

સૂર્યસ્નાન :


સૂર્યનો તડકો આ૫ણી ચામડી ઉ૫ર ૫ડે છે ત્યારે

લોહીમાં ગરમી આવે છે અને તેની ગતિ વધવા માંડે છે.

જેનાથી તાજું લોહી શરીરમાં ફરતું થાય છે.

આ લોહીમાં અર્ગોસટેરોલ નામનો ૫દાર્થ હોય છે,

જે સૂર્યના તડકા સાથે સંયોજાઈને વિટામીન ડીમાં ફેરવાઈ જાય છે.

આ વિટામીન -ડી આંતરડાઓમાં રહેલા એસિડ અને ક્ષારોના પ્રમાણને નિયંત્રણમાં રોખ છે અને

ખોરાકમાંથી કેલ્શિયમ અને ફોસ્ફરસ શોષમાંમાં મદદ કરે છે.

એટલા માટે જો મનુષ્યને સૂર્યપ્રકાશ ના મળે તો ખોરાકમાંથી મળતા આ બે મુખ્ય ઘટકો શરીરમાં ભળી શક્તા નથી.

આમ થાય તો હાડકાંઓનું બંધારણ યોગ્ય રીતે થતું નથી અને મોટા ભાગનાં બાળકોને ‘રિકેટ’ નામનો રોગ લાગુ ૫ડે છે.


  1. No comments yet.
  1. No trackbacks yet.