Home > સુવિચાર > વેદોની સોનેરી સૂક્તિઓ..

વેદોની સોનેરી સૂક્તિઓ..

February 3rd, 2010 Leave a comment Go to comments

સત્ય અને સદ્દવિચાર

શ્વસિત્યપ્શુ હંસો ન સીદન્ |    ( ઋગ ૧/૬૫/૬૬)

હંસની જેમ ગુણગ્રાહક બનો

બેકાર અને ખરાબ વાતોને છોડી કેવળ ઉપયોગી હોય તેને જ સ્વીકારો.

જીવિતાં જ્યોતિરભ્યેહિ |    ( અથર્વ ૮/૨/૨)

જીવતા માણસો પ્રકાશ તરફ જાય છે

વિવેક અને પુરુષાર્થ જેમના સાક્ષી છે તેઓ જ પ્રકાશ પ્રાપ્ત કરશે.

Post to Twitter Tweet This Post

Categories: સુવિચાર Tags:
  1. No comments yet.
  1. No trackbacks yet.