Home > વેદોની સોનેરી સૂક્તિઓ > વેદોની સોનેરી સૂક્તિઓ..

વેદોની સોનેરી સૂક્તિઓ..

January 30th, 2010 Leave a comment Go to comments

સત્ય અને સદ્દવિચાર

સુગ: પન્થા અનૃક્ષર આદિત્યાસ ઋતં યતે |    ( ઋગ્ ૧/૪૧/૧૪.)

સત્યમાર્ગ પર ચાલનારાઅઓનું જીવન સરળ બની જાય છે.

કંટકપૂર્ણ માર્ગ જુઠાઓ માટે છે, સત્યપ્રેમીને માટે તો સર્વત્ર સરળતા છે.

  1. No comments yet.
  1. No trackbacks yet.