વેદોની સોનેરી સૂક્તિઓ..
સત્ય અને સદ્દવિચાર
ત્વં નો મેધે પ્રથમા | ( અથર્વ. ૬/૧૦૮/૧)
સદ્દબુદ્ધિ જ સંસારમાં સર્વશ્રષ્ઠ વસ્તુ છે.
જેણે પોતાની વિચારધારાને શુધ્ધ બનાવી લીધી છે તેણે બધું જ પ્રાપ્ત કરી લીધું છે.
Categories: વેદોની સોનેરી સૂક્તિઓ
સત્ય અને સદ્દવિચાર
ત્વં નો મેધે પ્રથમા | ( અથર્વ. ૬/૧૦૮/૧)
સદ્દબુદ્ધિ જ સંસારમાં સર્વશ્રષ્ઠ વસ્તુ છે.
જેણે પોતાની વિચારધારાને શુધ્ધ બનાવી લીધી છે તેણે બધું જ પ્રાપ્ત કરી લીધું છે.
Recent Comments