Home > સુવિચાર > આજનું ચિંતન

આજનું ચિંતન

December 2nd, 2009 Leave a comment Go to comments

સંસારમાં ત્રણ સન્માન સૌથી મોટાં છે,

—   સંત,

—   સુધારક,

—   શહિદ

*****

જો બીજા કોઈને રોકી ન શકો તો કમ સે કમ પોતાની જીભ પર અંકુશ રાખો, જેથી તે કટુવચન કહેવાની ઉદ્દંડતા કરી ન શકે.

*****

જે માત્ર પોતાના અનુભવોને પ્રાથમિકતા આપે છે અને તેમને જ સર્વસ્વ માને છે તે મૂર્ખતા કરે છે.

જે બીજાના અનુભવોનો લાભ લે તે બુદ્ધિશાળી છે અને જે પોતાના કે બીજાના કોઈના અનુભવોનો લાભ ન ઉઠાવે

તેને માત્ર પશુ જ કહેવામાં આવશે.

આ સંકલિત વિચારો  જીવનમાં  અધ્યયન,મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિજીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે.

Categories: સુવિચાર Tags:
  1. No comments yet.
  1. No trackbacks yet.