Home > Uncategorized, સુવિચાર > આજનું ચિંતન :

આજનું ચિંતન :

December 1st, 2009 Leave a comment Go to comments

ભાગ્ય વિશેની સચોટ વાત એક જ છે કે તે મનુષ્યના પ્રયાસોને અનુરૂપ બદલાતું રહે છે.

મનુષ્ય પોતે જ પોતાના માટે તકલીફો પેદા કરે છે.

જો તે તેની ચાલ બદલી નાખે તો બધી સમસ્યાઓ ઉકેલવામાં પોતે સક્ષમ થઈ શકે છે.

*****

બીજાના અધિકારો છીનવી લેતી શક્તિ ચિરસ્થાયી હોતી નથી કે શાંતિ આપતી નથી.

શક્તિ તેને કહે છે,જે પોતે વધે અને બીજાઓને આગળ વધારે.

*****

એકલવાયા રહેશો નહિ, નહિ તો અશક્ત રહેશો.

હળીમળીને રહેનારાઓ તણખલામાંથી હાથીને બાંધી શકે

એવા દોરડા સમાન બને છે.

  1. No comments yet.
  1. No trackbacks yet.