Home > સુવિચાર > આજનું ચિંતન :

આજનું ચિંતન :

November 30th, 2009 Leave a comment Go to comments

જેણે દુ:ખ સહન કર્યું નથી તે સુખની મિઠાશ શું જાણે ?

જે રડયો નથી તેને હસવું પણ નહિ આવે.

જેણે હારજીત જોઈ નથી તેને

પુરુષાર્થના મહત્વની જાણ કેવી રીતે થાય ?

જેને શંકા કરતાં આવડયું નથી

તે સાચું ચિંતન નહિ કરી શકે.

જે ઉપલબ્ધિઓથી ખુશ થાય છે અને

સહકાર માટે કૃતજ્ઞતા પ્રગટ કરવાનું જાણતો નથી

તેને આ સંસારમાં અભાવ અને દોષ દેખાશે નહિ.

Categories: સુવિચાર Tags:
  1. No comments yet.
  1. No trackbacks yet.