આજનું ચિંતન :
જેણે દુ:ખ સહન કર્યું નથી તે સુખની મિઠાશ શું જાણે ?
જે રડયો નથી તેને હસવું પણ નહિ આવે.
જેણે હારજીત જોઈ નથી તેને
પુરુષાર્થના મહત્વની જાણ કેવી રીતે થાય ?
જેને શંકા કરતાં આવડયું નથી
તે સાચું ચિંતન નહિ કરી શકે.
જે ઉપલબ્ધિઓથી ખુશ થાય છે અને
સહકાર માટે કૃતજ્ઞતા પ્રગટ કરવાનું જાણતો નથી
તેને આ સંસારમાં અભાવ અને દોષ દેખાશે નહિ.
Categories: સુવિચાર


Recent Comments