Home > સુવિચાર > આજનું ચિંતન :

આજનું ચિંતન :

November 28th, 2009 Leave a comment Go to comments

જ્ઞાનરૂપી આ ગંગા પાસેથી આપણે કંઈક શીખીએ.

ડગળાંની યથાર્થતા શોધીએ, સફળતા તપાસીએ અને

જેમાંથી જેટલો થઈ શકે તેટલો અનુકરણ

અને અનુગમનનો પ્રયાસ કરીએ.

આ નફાનો સોદો છે, sનુકસાનનો નહિ.

————–

લાંબા સમય સુધી વાસ્તવિકતાને છુપાવી શકાતી નથી

વ્યક્તિત્વમાં એટલાં બધાં છિદ્રો હોય છે કે

તેમાંથી નીકળતી ગંધ બીજા લોકો સુધી પહોંચી જ જાય છે.

તેથી કમજોરીઓ અને ગંદકી પર પડદો ન પાડતાં

તેમને દુર કરવાના તથા સફાઈના પ્રયાસોમાં

લાગી જવું જોઈએ.

—————-

ચિંતા નહિં, વિચાર કરો,

આખો દિવસ ચિંતા કરવા છતાં કશું હાથમાં નહિં આવે.

જ્યારે પણ સમસ્યાનું સમાધાન થયું છે

તે યોગ્ય રીતે વિચાર કરવાથી જ થયું છે.

Categories: સુવિચાર Tags:
  1. No comments yet.
  1. No trackbacks yet.