આજનું ચિંતન :
મનુષ્યને મનુષ્ય બનાવવાની વાસ્તવિક તાકાત ભારતીય સંસ્કૃતિમાં જ છે.
આ સંસ્કૃતિ આપણને એ શીખવે છે કે
માણસ માણસને પ્રેમ કરવા માટે જ જન્મ્યો છે,
લડવા-મરવા માટે બિલકુલ નહીં.
જો આપણા દરેક કાર્યક્રમ યોગ્ય રીતે ચાલતા રહે તો
ભારતી સંસ્કૃતિનો સૂર્યોદય અવશ્ય થશે.
Categories: સુવિચાર


Recent Comments