આજનું ચિંતન :
તમારે એ શીખવું પડશે કે
આ સંસારમાં થોડી મુસીબતો છે જે તમારે સહન કરવાની છે.
પૂર્વકર્મોના ફળસ્વરૂપે આ વિધાન અટલ જ છે.
કોઈ પણ કાર્યમાં જ્યાં ગભરાટ,
થાક અને નિરાશાઓ રહેલી હોય છે ત્યાં સાથે સાથે પ્રબળ શક્તિ પણ રહેલી હોય છે.
તમારું કાર્ય પૂર્ણ કર્યા પછી એક બાજુ ખસી જાવ.
કર્મ ફળને સમયના પ્રવાહમાં વહી જવા દો.
Categories: સુવિચાર


Recent Comments