આજનું ચિંતન :
ઉઠો ! જાગો !!
જ્યાં લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી થોભો નહીં !!!
બીજા કોઈ આપણું ખરાબ કરે કે નિંદા કરે,
ઉદ્રેગ કરનારી વાતો કરે તો તેને સહજ ગણીને જતી કરવાથી અને
તેનો જવાબ ન વાળવાથી વેર વધશે નહીં.
મનોમન વિચારી લેવું જોઈએ કે મૌન જ તેનો સર્વશ્રેષ્ઠ ઉત્તર છે.
જે પોતાના કર્તવ્યપથ પર ચાલતો રહે છે અને
બીજાના અવગુણોને ખોળતો રહેતો નથી તેને જ આંતરિક આનંદ મળે છે.
Categories: સુવિચાર


this is a very good post i like it
thanks for the home work kantibhai.