Home > સુવિચાર > આજનું ચિંતન :

આજનું ચિંતન :

November 24th, 2009 Leave a comment Go to comments

ઉઠો ! જાગો !!

જ્યાં લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી થોભો નહીં !!!

બીજા કોઈ આપણું ખરાબ કરે કે નિંદા કરે,

ઉદ્રેગ કરનારી વાતો કરે તો તેને સહજ ગણીને જતી કરવાથી અને

તેનો જવાબ ન વાળવાથી વેર વધશે નહીં.

મનોમન વિચારી લેવું જોઈએ કે મૌન જ તેનો સર્વશ્રેષ્ઠ ઉત્તર છે.

જે પોતાના કર્તવ્યપથ પર ચાલતો રહે છે અને

બીજાના અવગુણોને ખોળતો રહેતો નથી તેને જ આંતરિક આનંદ મળે છે.

Categories: સુવિચાર Tags:
  1. November 25th, 2009 at 13:58 | #1

    this is a very good post i like it
    thanks for the home work kantibhai.

  1. No trackbacks yet.